________________
શીશ પાળવા ઉપર સત્યવતીની કથા
que
કામલતા વેશ્યા પણ અતિ અદ્ભુત રૂપવાળી તેને જાણીને સર્વ વેશ્યાઆમાં તેને સ`થી ઊંચી પદવીએ સ્થાપીને, “ જે લાખ દ્રવ્ય આપશે તે આની સાથે કામભોગ ભાગવશે,” એવા નિ ય કર્યાં. તેથી લાખ દ્રવ્ય આપનારના અભાવે વેશ્યાના ધરમાં રહ્યા છતાં નિર્મળ સીલ પાળે છે. એ પ્રાણે ધર્મારાધનમાં તત્પર તેના બાર વર્ષ સુખેથી પસાર થઈ ગયા.
-
આ તરફ્ તે નવલખા વણુઝારા શુકરાજ સહિત અનેક ગામ, નગરમાં લે-વેચ કરતા ભવિતવ્યતા યોગે ચાંપાનગરીમાં આવ્યા. નગરની બહાર ઉદ્યાન પ્રદેશમાં રાવઠી સ્થાપીને પરિવાર સહિત ત્યાં રહેતા છતા નગરમાં પેાતાના કરીયાણાને વેચે છે, પરદેશને યોગ્ય ગ્રહણ કરે છે. માપિતાના ભક્ત તે સત્યવતીના પુત્ર શુકરાજ વ્યાપાર કરવામાં નિપુણુ, પિતાને મદદ કરે છે. એકવાર તે પ્રભાત સમયે મિત્રથી પરિવરેલા નગરીની શૈાભા જોવા માટે નગરમાં ગયા. ત્યાં જુદા જુદા આશ્ચયને જોતા, દુકાનની શ્રેણીઓ આળગતા, દૈવવશાત્ કામલતા વેશ્યાના સુંદર ભુવનને અને ત્યાં રહેલી ઢક્કાને જોવે છે. ઢક્કાની પાસે રહેલી કામલતા વેશ્યાને જોઈને પૂછે છે “ આ ાનું ભુવન છે? શા માટે આ ઢક્ક! અહીં સ્થાપી છે? તમે કાણુ છે ? એમ સાંભળીને વેસ્સા ખાલે છે આ ચંપાનગરીના રાજાને માન્ય કામલતા નામની હું વેશ્યા છું.” સા વેશ્યાની સ્વામિની છું, અને અમારૂં આ ભવન છે જે કાઈ શ્રીમંત લાખ દ્રવ્ય આપે તે પુરૂષ આ ઢક્કાને વગાડીને ભુવનમાં પ્રવેશ કરીને મનવાંછિત રૂપસુ ંદરીની સાથે કામભાગેને ભોગવે. આમ સાંભળીને પૂર્વીબદ્ધ કર્મના ઉદયે ત્યાં જવાની ઇચ્છાવાળા એવા તે મિત્રથી પરિવરેલા પોતાના ઘેર જઈને પેાતાના માતાપિતાને કહે છે “ હું માતાપિતા ! મને એક લાખ દ્રવ્ય આપે.'' તેઓ કહે છે “ હે વહાલા પુત્ર ? તારે શુ
(6