________________
શીયળ પાળવા ઉપર સત્યવતીની કથા
૧૭
કરવા માટે, ભાજન કરવા યાગ્ય પકવાન લઈને સાર્વજનિક ધર્મશાળાએ ગયા. ત્યાં તે સત્યવતીની સાથે ચારેએ ખાધું. ભૂખ અને તરસ શાંત થવાથી તે ચારા વિચારે છે “ આનાથી કાંઈ પણ હેતુ સરશે નહીં. તેથી કયાંય પણ આને વેચીને દ્રવ્ય લેવુ જોઈએ.” તેથી તેમાંથી બે ચારા બારમાં ગયા. બે ચારા તેનું રક્ષણ કરે છે. ત્યાં રહેલી સત્યવતી વિચારે છે. આ મને શું કરશે ? એના મિત આકારથી જણાય છે કે એ જરૂર મને કાઈ દુઃખ સંકટમાં નાંખશે. તેથી આવી પડતી દુઃખની શ્રેણિને જોઈને, પૂર્વે બાંધેલા કર્મના આ વિપાક છે જેથી કહ્યું છે કે—
“શુભાશુભ કરેલું કમ્' જરૂર જ ભોગવવુ પડે છે. કલ્પાની સેંકડા કરાડા ગયે તે પણ ભાગવ્યા સિવાય કર્મ ક્ષય થતું નથી.” તેથી જિનધનું સ્વરૂપ જાણનારી મારે સમયે આવેલુ અશુભ કર્મ સમતાપૂર્વક સહન કરવુ જોઇએ, એમ મનને સ્થિર કરે છે. જે ખે ચારા બજારમાં ગયા તે આવીને કહે છે “ આ ચંપા નગરીમાં ન્યાય. નિપુણ વિક્રમ નામે રાજા રાજ્ય કરે છે.” નગરના મધ્ય ભાગમાં એક મારું વિશાળ ભવન રાજમ ંદિર જેવું અમે બેયું. મહેલની આગળ એક ઢક્કા છે. ઢક્કાની પાસે રાજાની પટરાણી જેવી, સર્વ ઘરેણાંથી સજ્જ થયેલી, સુંદર વસ્ત્રો પહેરેલી, પ્રૌઢવયને પામેલી એક સ્ત્રી છે તેણી પાસે જઈને પૂછ્યું આ કાનુ` ભુવન છે ? તુ કાણુ છે ? આગળ ઢક્કા શા માટે મુકી છે ?” તે ખેલે છે, આ નગરના રાજાની પણ માનીતી આ ભવ્ય ભુવનની સ્વામિની કામલતા નામની હું મુખ્ય ગણિકા છું. સેકડા વેશ્યા મારે આધીન છે, જેવા તેવાના તા અહીં પ્રવેશ પણ ન હેાય, જે લખપતિ અને કરોડપતિ છે તેજ પ્રવેશ પામે છે. ખીજા નહિ, અને ખીન્ન જે કાઈપણુ લાખ દ્રવ્ય આપીને અહીં પ્રવેશ કરવા ઈચ્છે તે આ મેટી ઢક્કાને વગાડીને પ્રવેશ કરે છે, આ
<<