SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ રીચળ પાળવા ઉપર સત્યવતીની કથા વીના ધ્યાનથી તે પુત્ર થશે તે ગિરનાર પર્વત ઉપર જઈને તમારા ચરણે નમીશું, અને નેમિનાથ તિર્થંકરને પૂછશુ” એમ નિયમ લીધે. શુભભાવનાથી, ધર્મ પરાયણુ સત્યવતીને કાલાનુક્રમથી પુત્ર ઉત્પન્ન થયે.. અંબિકા દેવીની મહેરબાનીથી મળેલ હાવાથી પુત્રનું નામ “દેવદિન” રાખવામાં આવ્યું. માતાપિતાના ખેાળામાં રમતા, મનને આનંદ આપનાર તે બાલક અનુક્રમે એ વર્ષના થયા. સત્યવતી પોતાના ધણીને કહે છે “અંબિકા દેવીની કૃપાથી પુત્ર મળ્યો છે તે ગિરનાર પર્વત ઉપર જઈ ને તે દેવીના તથા શ્રી નેમિનાથ જિનેશ્વરના ચરણ કમલેમાં પુત્રને નમાડીએ.” તેની કૃપાથી પુત્ર લાંબા આયુષ્યવાળા અને નીરાગી થાય છે, એમ સાંભળીને સ્ત્રીથી પ્રેરાયેલા તે બ્રહ્મદત્ત બ્રાહ્મણે પ્રિયા અને પુત્ર સહિત, શુભ મુક્તે વિશાલા નગરીમાંથી નીકળીને ગિરનાર પર્વત તરફ પ્રયાણ કર્યું. માર્ગમાં જતા તેને અપશુકન થયાં જેમકે કાગડા, ગધેડા, શિયાળીઆના અશુભ શબ્દો સંભળાય છે, પવન પ્રતિકૂલ વાય છે. સ્ત્રીની જમણી આંખ ફરકે છે. પગા આગળ જવાને ઉત્સાહ કરતા નથી. તાપણુ જે થવાનુ હોય તે અન્યથા થતું નથી, એમ વિચારતાં શ્રી નેમિનાથ અને અંબિકા દેવને હૃદયમાં ધ્યાતા આગળ જાય છે. અનુક્રમે ગામ, નગર સારા વનના ખંડા, જુદા જુદા પક્ષિ સમૂહ વડે સેવાયેલા સરાવા, અનેક પ્રકારના રમણીય વૃક્ષાના સમૂહથી શાભતા પર્વતાને આળગતા અને ત્યાં જોવા ચાગ્ય સ્થાનેા જોતા. એકવાર ગ્રીષ્મકાલે અપેારના વખતે જગલમાં આવ્યા. ભૂખ-તરસથી પીડાયેલી સત્યવતી પાતાના પતિને કહે છે “હે પ્રિય ! હમણાં હું ઘણી જ તરસથી પીડાયેલી કંગત પ્રાણાવાળી જીવવાને અસમર્થ છું, પુત્ર પણ તેવા જ છે, તેથી કયાંયથી પણ પાણી મેળવીને આપા, નહીંતર હું જલ વિનાની માછલીની ૧૦
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy