________________
૪૫ શુભાશીષ ઉપર શેઠની વાર્તા પીસ્તાલીશમી
આ લેાકમાં ઉપકાર કરાયેલા લાકની શુભાશીષ ફળે છે. જેમ પુત્ર વિનાના શેઠને પુત્ર થયા.
એક નગરમાં શ્રીમાન્ દાનશીલ કાઈક શ્રેષ્ઠિવ હતા. તેની સ્ત્રી લઘુમીની જેમ નામને અનુરૂપ લક્ષ્મીમતી હતી. પરસ્પર સ્નેહવાળા બન્નેના સુખે કાળ જાય છે. સર્વ બાજુથી સુખ છતાં તેને એક જ દુ:ખ છે કે પુત્રના અભાવ હતા. પ્રૌઢ વય પામ્યા હતાં પણ્ પુત્ર ન થયે.. જેના ધરને આંગણે ધૂળથી મિશ્રિત અંગવાળા પુત્ર રમતા નથી, તેને વિશાળ લક્ષ્મી પામ્યું તે પણ શું?
એકવાર સ્ત્રીએ ગુરુના મુખે સાંભળ્યું “ પૈસાના સાર દાનમાં છે, ભાગા દાનથી મલે છે.” આમ સાંભળીને ઘેર આવીને પોતાના ધણીને દીન દુ:ખીયા અનાથ વિગેરેને દાન આપવાને માટે કહ્યું. ત્યારે તે શેઠ પ્રભાતથી માંડીને મધ્યાહ્નકાળ સુધી પોતાના ઘરની નીચે દુમન કરીને નાકરના હાથે હમેશા દાન અપાવે છે.
અને વળી ખીજું તે નગરમાં વિષ્ણુક પુત્ર રહેતા હતા. દુષ્ટ નસીબથી પરાભવ પામેલા તે નિષ્ન
સ્ત્રી અને બે પુત્રવાળા એક