________________
પ્રાકૃત વિષ્ણન થા
*
પણ કદાપિ મહેનત હૅાડવી નહિ. હરહ ંમેશ પણ માણસે પ્રયત્નશીલ થવુ જોઈએ. નિયતિવાદી ખેાલે છે “ જો એમ જ છે. તેા અંધારા ઓરડામાં હાથ પગ બસતા તમે રહા, તમને ઉદ્યમ ફૂલ આપશે ? તે પણ તે ઉદ્યમવાદી પંડિત, ક્ષીણુ શરીરના બલવાળા ત્રીજા દિવસે ભીંતની નિશ્રાએ ભમતા હાથ પગ ઘસતા પડતા, ફરી પણ ઘસતા ભમતા ભાગ્યવશાત્ ઓરડાના ખૂણામાં આવી પડ્યો. જ્યાં ઉંદરનું ખીલ છે. તેના હાથ તે દર ઉપર આવ્યા તે દરમાં રહેલા ઉંદર બહાર નીકળી
શકતા હાવાથી દાંત વડે તેના હાથના બંધનને કાપી નાંખે છે. ત્યારે તે છૂટયે અને આંખના પાટાને, અને પગના બંધનને દૂર કરે છે. ત્યારે તે ઓરડામાં ધાર અંધકારથી કંઈ પણ જોઈ શકતા નથી. આ એરડાનું બારણું કયાં છે એમ ભીંતને સ્પર્શી કરવાથી જોતા એવા તેણે અનુક્રમે બારણુ મેળવ્યું. તેને બહારથી બંધ જોઈને કષ્ટથી તે બારણાને મૂળમાંથી ઉતારીને તે બહાર નીકળ્યો. પછી નશીખવાદી પ`ડિતને પણ બંધનથી મુક્ત કરે છે. છૂપી રીતે રહેલા કાળીદાસ બધું જુવે છે. જ્યારે તે બન્નેને બહાર નીકળેલા જોવે છે, અને જોઈને તેને પેાતાને ઘેર લઈ ગયા સારી રીતે ભાજન પાણી વડે સત્કાર સન્માન કરીને તે બન્ને વિદ્વાનાને લઈને રાજાની સભામાં ગયા. ભોજરાજાને કહે છે “ ઉદ્યમ વડે જીતાયું, ભાગ્ય વડે હરાયુ.” જેથી ઉંઘમવાદી પડિત પુરૂષાર્થથી છૂટયા ખીન્તે ઉદ્યમના અભાવથી ન છૂટયો, જે નશીબને જ મુખ્ય માને છે તે આળસુ કહેવાય છે. જ્યાં પ્રમાદ, આળસ છે ત્યાં ભૂખ, તરસ, દુઃખ અને મરણ જરૂર સંભવે છે. જે મહેનત કરે છે તે ક્યારેક મુક્ત બને છે અને કાંઈક ફળ મેળવે છે. નશીખવાદી ઉદ્યમ વિના ફળને મેળવતા નથી. તેથી ઉદ્યમ મુખ્ય જાણવા.
در
ત્યારે ભોજરાજા ઉદ્યમવાદી પતિને દ્રવ્ય, વસ્ત્ર અને ઘરેણાંથી સન્માન કરે છે. તત્ત્વથી પાંચ કારણાના સમુદાયથી કાર્યની ઉત્પત્તિ થાય છે. અને તે આ પ્રમાણે —— તાંતણાઓને પટ ઉત્પન્ન કરવાના સ્વભાવ