________________
અનાસક્ત યોગ ઉપર જશ અને સુજશની કથા
૧૦૮
આવું જ ફલ એમ વિચારતી હતી તેટલામાં જરા પણ આવ્યસાધુને વાંદીને નજીક બેઠે. સાધુએ બન્નેને શુદ્ધ દેશના આપી. પ્રતિબોધ પામે છતે દીક્ષિત થયા. કાળે કરીને દેવલોક પામ્યા. આ. પ્રમાણે આ જશ ચારિત્રના વિષયમાં ઈચ્છા માત્રથી પણ પાપારંભથી લેપાયા નહિ.
ઉપદેશ ચારિત્ર ધર્મમાં રહેલા જસ અને સુજસનું
દષ્ટાંત જાણુને બધાં કાર્યો આસકત રહિતપણે સાધવા જોઈએ,