________________
પિરપકવ બુદ્ધિ ઉપર વૃદ્ધ અને જુવાન મંત્રીઓની કથા
૧૦૩
ખેલવુ' એમ નક્કી કરીને કહ્યું “ જે માસ આવું માઠું સાહસ કરે “ તેના શરીરને પગથી માથા સુધી સેાનાના રત્નના અલકારા વડે શણુગારવું જોઈએ. સંતેાષ પામેલા રાજાએ કહ્યું “સારી રીતે જાણ્યું.” એમ રાજાએ સત્ય જોનારા તેને જ પ્રમાણ કર્યા, જેથી પરિણિત બુદ્ધિના બલવાળા વૃદ્ધો અહિત કારણામાં કાઈ પણુ વાર પ્રવૃત્તિ
કરતા નથી.
ઉપદેશ—ઘડા અને તરૂણ મંત્રીઓનુ જ્ઞાનગભિત ઉદ્યા હરણ સાંભળીને હમેશા વિચાર કરીને કામ કરનારા થા.”