SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકૃત વિજ્ઞાન કથાઓ સગા સંબંધીઓએ તેના સ્થાને સુલસને સ્થા. અને પિતાના પિતાને વ્યવસાય (ધંધો) અંગીકાર કર એમ કહ્યું. તે તે પોતાના પિતાએ ભગવેલા દુઃખને સંભારતે “પાપના ફલને સહન કરવાને શક્તિમાન નથી.” એમ બોલતે તે ઈચ્છતું નથી. સ્વજનો કહે છે “અમે પાપને વિભાગ કરીને લઈ લેશું.” ત્યારબાદ તેને બંધ કરવા માટે સુલસે તિણ કુહાડાને પિતાના પગ ઉપર નિર્દય રીતે માર્યો. એને બૂમ પાડતાં કહ્યું. ભાઈઓ, અરે અરે દુઃખને વહેંચીને થેડું ગ્રહણ કરે. જેથી મને સુખ થાય, સ્વજનેએ કહ્યું “હે પુત્ર! જે અમારામાં દુઃખ આવી જાય તે અમે લઈએ પરંતુ બીજો ઉપાય નથી. કારણ કે બીજાનું દુઃખ બીજામાં દાખલ થતું નથી. ત્યારે સુલસ કહે છે “તે તમે શા માટે કહે છે કે અમે તારું પાપ વહેંચી લઈશું.” એ પ્રમાણે કહેવાયેલા સ્વજને તેને નિર્ણય જાણી મૂંગા થયા. જીવ હિંસાથી અટકેલા તે સુલ કુમારને અભયકુમારે ભગવાન મહાવીર સ્વામી પાસેથી શ્રાવક ધર્મ ગ્રહણ કરાવ્યા પછી વિધિપૂર્વક સારી રીતે પાળીને તે દેવલોક પામે. ઉપદેશ—–ઘણું અશુભ કમનું ફલ આ લેકમાં અને પરલોકમાં મળે છે એમ જાણીને હિતને ઈચ્છતા તમે તેથી (પાપથી) અટકી જાઓ,
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy