SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર જમાઈની કથા તો આગળ જઈને આવજો એ કમાઈ મણીરામ પ્રભાતે સસરાની આગળ જઈને શીખ અને રજા માંગે છે. સસરે. પણ તેને શીખ આપીને ફરી પણ આવજો એમ કહીને છેડેક સુધી મૂકવા જઈને રજા આપે છે. એ પ્રમાણે પહેલા જમાઈ મણીરામ વાકુટ જેવો રેટ આપીને કાઢી મૂકાયે. ફરી પણ સ્ત્રીને કહે છે—હવે આજથી માંડીને જમાઈઓને તલના તેલથી યુક્ત રટલે આપવો તે ભજવેળાએ જમાઈઓને તેલયુક્ત રાટલે આપે છે. તે જોઈને માધવ નામે જમાઈ વિચાર, કરે છે ઘરે પણ આ મળે છે તેથી અહીંથી જવું સારું છે મિત્રોને પણ કહે છે –“કાલે જઈશ. કારણ કે ભોજનમાં તેલ આવી ગયું ત્યારે તે મિત્રો કહે છે આપણી સાસુ વિદુષી છે. જે કારણથી શિયાળામાં તલનું તેલ જ જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે સારું છે, ઘી નહિ તેથી તેલ આપે છે. અમે તે અહીં રહીશું. ત્યારે માધવ નામને જમાઈ સસરા પાસે જઈને શીખ અને રજા માગે છે. ત્યારે સસરે “જા, જા એમ રજા આપે છે, શીખ આપતું નથી. એમ તલના તેલથી માધવ નામે બીજે પણ જમાઈ ગયો. ને ત્રીજા ચોથા જમાઈઓ જતા નથી. કેવી રીતે એમને કાઢી મૂકવા એમ વિચાર કરીને ઉપાય મેળવી સસરે સ્ત્રીને પૂછે છે – “આ જમાઈએ રાતે સુવાને માટે કયારે આવે છે? ત્યારે સ્ત્રી કહે છે–“ક્યારેક પહોર રાત્રી ગમે આવે છે. કયારેક બે ત્રણું પહાર ગયે આવે છે. પુરોહિત કહે છે–આજે રાતે બારણું ન ઉઘાડવું. હું જાગીશ.” તે બને જમાઈઓ સંધ્યાએ ગામમાં મઝા. કરવા ગયા. જુદી જુદી કીડાઓ કરતા, અને નાટકે જોતાં. મધરાતે ઘરને બારણે આવી પહોંચ્યા. બંધ બારણું જોઈને બારણું ઉઘાડવાને મોટેથી બૂમ પાડે છે.–બારણું ઉઘાડો.” ત્યારે બારણું નજીક પથારીમાં રહેલો પુરેરિત જાગતે કહે છે– મધરાત સુધી તમે
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy