SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ પરિચ્છેદ ૧. પણ તમે અહીં ક્યાંથી ? વાતો ખૂબ ચાલી. બંધુસુંદરી ઉલટાવી ઉલટાવી દિયાત્રાની વાત પૂછતી હતી, તેમાં પ્રસંગે સમુદ્ર મુસાફરીની વાત આવી એટલે મેં હિંમતથી પૂછ્યું આર્યપુત્ર ! તે વખતે ઉત્પન્ન થયેલો ભય હજુ મને શાંત થતો નથી. તેથી પુછું છું, કે–તે વખતે તમે સમુદ્રમાં પડ્યા, તેમાંથી તમને કોણે બહાર કાઢ્યા ?' શરમાતા શરમાતા તેણે જવાબ આપ્યો-“દ્રવિડરાજતનયે ! તમારૂં મુખચંદ્ર જોઈ પ્રયત્નશીલ કોઈ અદષ્ટ. (નશીબે, અદૃષ્ટ પુરૂષ)” જો કે, આર્યપુત્ર ! આપણા પુણ્ય સંજોગથી ખેંચાઈ આવેલા કોઈ અદષ્ટ જ આપને બહાર કાઢ્યા, એ વાત તો નક્કી, પણ વિસ્તારથી તો કહો, મને બહુ નવાઈ લાગે છે.” સાંભળ ત્યારે ચંદ્રમુખી ! કહું, સમુદ્રમાં પડ્યા પછીની મારી બધી વાત કહું છું તે વખતે જ્યારે તું અદૃશ્ય થઈ ગઈ, એટલે હું વિયોગ ન સહન કરી શકવાથી સમુદ્રમાં પડ્યો, તેવામાં કોઈનો અકસ્માતુ ગંભીર અવાજ આ પ્રમાણે સાંભળ્યો “ઓ ! રાજકુમાર ! તારા જેવા લાયક માણસને આ
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy