________________
૧૦૨
ધર્મારણ્ય, અહીંથી પર્વત માર્ગે હુણપતિને નીતિવર્મા સેનાપતિએ પ્રેતનગર તરફ હાંકી કાઢ્યો. આ તરફનો દેશ સમરકેતુને વર્ષાસનમાં આપેલો છે. તે, અને પેલો દેશ કમળગુપ્ત સેનાપતિનો છે. આ રીતે જોવાલાયક સ્થળોનું નિરીક્ષણ કરતાં કરતાં કામરૂપ (બ્રહ્મદેશ) દેશમાં જઈ પહોંચ્યા.