________________
श्रेणिकचरितम्.
असंख्यैरप्यहोनिर्यः स्तोतुं पुंजिर्न शक्यते । मुक्तियान चिकी विद्वान त्रैकाल्यं जन्यकर्मतद् ॥ ६२ ॥ ભાવાર્થ
८६
મુક્તિમાં પ્રયાણ કરવાને ઈચ્છનાર, વિદ્વાન અને ત્રણેકાલ ભવિજનના કર્મ તેાડનાર જેપ્રભુની પુરૂષા અસંખ્ય દિવસેાઅ પણ સ્તુતિ કરી શકતા નથી. દુર વિશેષાર્થ—ત્રો,વૃંમ:, ચિત્રા:, વિઢાર્મ મંત્ એ વ્ય જનના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
ऐनोदारी काष्ठतद्रिः स्तोत्रैरानंदवार्धिकम् । कमलां मांसपीपक विश्वरकं स्तवीति यम् ॥ ६३ ભાવાર્થ
કર્મ રૂપી શત્રુએસ મારનાર પુરૂષ વિશ્વની રક્ષા કરનાર અને આનંદના સમુદ્રરૂપ જે પ્રભુની પાપ રૂપ કાષ્ટને છેદવામાં સુતાર રૂપ સ્તોત્રાવડે સ્તુતિ કરે છે. ૬૩
વિ---ાધૃતા, મનવા, એ વ્યંજનાંત નામના રુપ દર્શાવ્યા છે. अस्तपः कर्मनिर्यो महात्मा कर्मजातमुकू ।
राजन श्रीधामवीधामन् अस्त्रैस्त्वमिव शात्रवान् ॥ ६४ ॥ ભાવાર્થ
લક્ષ્મીના સ્થાનરૂપ અને બુદ્ધિવાલા હેરાજા, કર્મના સમૂહને છેડી દેનારા જે મહાત્મા પ્રભુ તમે અસ્ત્રાથી શત્રુઓને જેમ હાછે તેમ તે તપથી કર્મને હુણેછે. ૬૪
વિ—મનાતમુ, રાનમ્, ધામર્, એ જુદા જુદા નામના રૂપ દર્શાવ્યા છે. ऊग्निः शमसुधामग्निः पापता दुर्महर्षिभिः । રાખતાયે મુપુિર્યા ધ્યાતો ચૂઃ પરમપુમાર્ ॥ ૬૫ ॥ ભાવાર્થ
શમતારૂપ અમૃતમાં મગ્ન અને પાપને છેદનારા એવા માટા મહાષિઓએ