________________
श्रेणिकचरितम् . ભાવાર્થ
સમવલીના રસને પીનાર યજ્ઞના બ્રાહ્મણના સમૂહે આશીષ આપેલ તેને શત્ર પીલુના વૃક્ષની અને જંગલના જલની પૃહા કરતો નગરને છડીદેતો હતે. અર્થાત તેને નગર છોડીને નાશી જઈ જંગલના પીલવૃક્ષ અને જલની પૃહા કરવી પડી. સિધ્ધાવી યજ્ઞના બ્રાહ્મણની આશીષનું ફલ તેવુંજ હોય. ૪૮ વિશેષાર્થ–સોમન, વહુને, સરવાળે, એ નામના ખાસ નિયમથી સિદ્ધથતાં રૂપ દશાવ્યા છે.
पंचानां तेजसाग्नीनां तुल्यःशल्यं दुरात्मनाम् ।
कुर्वन्सामानि राजानं जनं चायमरंजयत् ॥धए ॥ ભાવાર્થ
તેજ વડે પાંચ અગ્નિના છે અને દુષ્ટ પુરૂષોને શલ્યરૂપ એવો એ કુમાર સામ કરતો રાજાને અને પ્રજાને રાજી કરતો હતો. ૪૯ વિશેષાર્થ–-iાના. સામાનં, એ નામની જુદી જુદી વિભકિના રૂપ દર વ્યા છે.
सुहिंसं विषतां हंसं गत्या श्रेयांसमेत्य तम् ।
શ્રીમતે વિજઃ નવ અડમિવશ્રયન પn | ભાવાર્થ- શત્રુઓની હિંસા કરનાર, ગતિવડે હસ સમાન, અતિશે શ્રેષ્ઠ અને શેભાથી મહાન એવા તે અભય કુમારને પ્રાપ્ત થઈ સર્વ બુદ્ધિઓ જલ જેમ સમુદ્રને આશ્રય કરે તેમ તેનો આશ્રય કરી રહી હતી. પ૦ વિશેષાર્થ– શાંતમ્ શ્રીપરાંતમ્ એ પંલિગ નામની બીજી વિભકિતના જુદા જુદા રૂપ દશાવ્યા છે.
सरांसि स्वांपि दीर्धाहो निदाघ श्व विहिषाम् । यशांति सोऽन्यतेजोग्राः श्रीमान् स्वोजा अशोषयत्
| ? ||