________________
श्रेणिकचरितम् .
Grief पुरनूर्भूयः कai वीति तरिपुः ।
यदूचे यान्वनं साश्रुतयशस्तस्य विस्तृतम् ॥ ३० ॥ ભાવાર્થ
હે લક્ષ્મી, હું નગરભ્રુણી, હવે ફરીથી તમારા દર્શન કયાં થશે ? એ પ્રમાણે વનમાં જતા તેના શત્રુ અશ્રુ સહિત કહેતા તેથી તેનુ ય વિસ્તાર પામતુ હતું. ૩૮
વિન્ફ્રે શ્રી હૈં વુરમૂ:, ર્ એ બધા નામના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
मत्पुरः कतरनार्क कतमन्नोगिनां पुरम् ।
तयोरन्यतर मिथ्या वर्य ही हीतरचतः ॥ ३० ॥
४६
देऽन्यत्पुर मया स्पर्धका तवेति चलदूध्वजैः । पुतराण्यतर्जीत पुरं तेन सुखीकृतम् ॥ ४० ॥
ભા→
“ મારી આગલ સ્વર્ગ કોણ છે? નાગદેવતાનું નગર શા હીસાબમાં છે ? તેએમાંથી એકનુ પણ વર્ણન મિથ્યા છે તે હું બીજા નગર, તમારા મારી સાથે સ્પર્ધા કેમ થઇ શકે? ” આ પ્રમાણે તે કુમારે સુખી કરેલું તે નગર પાતાની ચલાયમાન ધ્વજાએથી બીજા નગરોને તિરસ્કાર કરતુ હતુ, ૩૯ ૪૦> વિતર્, શતપત્ત, અન્યત્તત્ત, એ સર્વનામના નપુસકે રૂપ દર્શાવ્યા છે.
प्रतापयशसी स्तोतुं तदीये कोऽत्र नोन्मनाः ।
तस्यैौजांसि च गोरंकि न श्रीमंत स्तुतानि कैः ॥ ४१ ॥ ભાવ થૈ——
તેના પ્રતાષ અને યશનુ વર્ણન કરવાને કોણ ઊભુ મતવાલે થયા નથી? તેમજ ગાયની રક્ષા કરનાર અને શાણાવાલા તેના પરાક્રમોની સ્તુતિં કાણે નથી કરી? ૪૩
વિઅહિ. નોર્રાક્ષ એ શબ્દના ખીન્ન અર્થ થઇ શકે છે. ો એટલે ઇન્દ્રિય