________________
श्रेणिकचरितम् પાંચ ભેદને છોડતે હતા, એના કેટલાક નયને અમે વખાણીએ. ૩૧ વિ—દાતા, પંચારાષ્ટ્ર, પંજ, તિ એ નામના જુદા જુદા રૂપ દર્શાવ્યા છે.
कत्यस्य तुल्या धैर्येणानेन सप्ताइयो जिताः ।
मुक्तर्नियां जिनापण्यां रेमिरेऽस्येश्यिाणि षट् ॥ ३ ॥ ભાવાર્થ - વૈર્યમાં તેની સમાન કેટલા છે? તેણે ધર્યથી સાત ફલ પર્વતને જિતી લીધા હતા. શ્રી જિન ભગવંતના અગ્રણી રૂપ મુકિતના માર્ગમાં તેની છે, ઇંદ્રિયો રમતી હતી. અર્થાત તેની વૃત્તિ મુક્તિ મેળવવામાંજ હતી, ૩ર વિશેષાથે—તિ, સંત, નિપાત્, ગપ્પા, v, એ જુદા જુદા નામના રૂપ દર્શાવ્યા છે.
કૃતિ ના જમાત
सख्या सख्ये धिपतये स्पृहानाजां सतां सुते ।
धूयस्ताऽत्राधिपतिना न्हणां सेव्योचितास्त्रियः ॥ ३३ ॥ ભાવાર્થ
સખા રૂપ અધિપતિને માટે સ્પૃહા કરનારા પુરૂના મિત્ર એવા રાજાએ તે પુત્રને વિષે રાજ્યધુરા આપણુ કરી, પુરૂષને સ્ત્રી સેવા યોગ્ય છે. અર્થત ધુરા એ મી છે માટે તે યુવાન પુરૂષને સેવવા યોગ્ય છે. ૩૩ વિ-સંચા, , પૂત્રિા એ નામના જુદી જુદી વિભકિતના રૂપ દર્શાવ્યા છે.
ब्रुवां विलासै: सुब्रूणां श्रीणामिव नरैः श्रियाम् ।
अशोन्यः स्त्रीरशास्त्रि पत्ये नक्ता नवेति सः ॥ ३४ ॥ ભાવાર્થ
સુંદર ભ્રગુટીવાલી સ્ત્રીઓના લક્ષ્મીના જેવી શોભાથી ભરપૂર એવા ભ્રકુટીના વિલાસથી નહીં લેખ પામતે તે કુમાર “હે સ્ત્રી, તું પતિની ભક્ત, થા એમ સ્ત્રીઓને શિક્ષા આપતો હતો. ૩૪