________________
२६
श्रेणिकचरितम्.
તથા પર લક્ષ્મીને માટે પેાતાની કીર્તિ રૂપ ગ્રાસના રૂધિરને પાન કરનારી સ્પૃહાથતી નથી. ૮૯
वि०-अग्रणी, गर्वल्वां, परबध्वै, श्रियै, कीलालपाः मेधां विलति ३५ हशीव्या छे.
राजवे घुसदामदीन नेता लोकोऽत्र शात्रवान् । विदुषामूर्निरप्यत्र स्यते दु:खराशिनिः ॥५०
भावार्थ
જેમ દેવતાઓના રાજા ઇંદ્ર પર્વતના ભેદનાર છે તેમ અહિંના લેાકેા શત્રુઆના ભેદનાર છે. અહિં વિદ્વાનોના નિવાસ દુ:ખના સમૂહથી રહિત છે. ૯૦ वि०- सदाम्, भेत्ता, शात्रवान् विदुषाम् मे २०:३५ शीव्या छे.
दिङ्मुखानि चैत्यनांजि कुर्वश्चत्वारि कीर्तिनिः । नृपोऽत्र द्विषतपतेर्नीतेश्वामंस्त जीवितम् ॥ १ ॥ भावार्थ
અહિ પાતાની કીર્તિથી ચારે દિશાઓના મુખને ચૈત્યવાલા કરતા રાજા શત્રુઓને પચવાથી અને નીતિના વર્તનથી પાતાના વિતને સલ
માનતા હતા. ૯૧
वि० – चैत्यभांजि, चत्वारि, पक्तेः मे विलति३५ शीव्या छे. म्यादिताय लोकानां हर्शितोऽध्वेति कोविदा ।
पशो गुणान वोदुरिहार्यंति गुरोः पदौ ॥ ९२ ॥
भावार्थ
અહિં લેાકાના હિત માટે જેમણે માર્ગ બતાન્યેા છે” એમ ધારી વિદ્યાના ઘણા ગુણને વહન કરનારા ગુરૂના ચરણને પૂજે છે. ૯૨ वि० - अध्वा, वोदुः मे विलतिना ३५ हशीव्या छे.
खं युष्मदधिकं नीतिविनवैर्योऽभिमन्यते । मूढः सननेत्यत्र वर्ण्यते विबुधैर्नृप: ॥ ९३ ॥