________________
'२३६
श्रेणिकचरितम्. किमु बनम्य तेषांधी ग्लौ किं नक्ति कौशलम् ।
विषयेष्वाट चेतः किं नेशः शासत्यमुं हि यत् ॥३॥ लावार्थ
જે ધો પણ આ કુછીને શિક્ષા કરતાં નથી તે શું તેમની બુદ્ધિ અતિશે ભમી ગઈ છે? તેમની ભક્તિની કુશલતા શું પ્લાનિ પામી છે? અને તેઓનું હૃદય વિષયની અંદર શું ભમે છે? ૩૦ वि०-बंभम्य, जग्लौ, आट, शासति पातुन नु । ३५ ६शीच्या छे.
चुज्योत कारुण्यरसं पश्यस्तिष्टेव यं न कः ।
स ततान साक्षादप्येषां ही उनयं कथम् ॥३१ भावार्थ- જેને જોતાં જ કરૂણાનો રસ ચવી જાય અને કેણ તેની ઉપર થકે નહીં? એવા આ કેડીએ પ્રત્યક્ષ રીતે આ સર્વના અવિનયને કેમ વધાર્યું હશે? ૩૨ विशेषार्थ-चुच्भ्योत, तिष्टेव, ततान मे पातुन॥ ५२१ तासन॥ ३५ शीव्या छ.
पप्सौ शंकां चरवानास्माइतिं चिच्छेद च त्रपाम् ।
सूहितं नैष दध्यौ यद् डुढौकेऽत्यंतिके प्रत्तोः ॥३॥ भावार्थ--
આ કેડીઓ જે પ્રભુની સમીપે આવ્યો, તેણે પિતાનું હિત વિચાર્યું નહીં તે શંકાને ખાઈ ગયે, આપણુ વૃત્તિને ખોદી નાખી અને લજજાને છેદી નાખી. ૩૨ वि०-पप्सौ, चखान, चिच्छेद, दध्यौ, डुढाके में तुहा नुहा धातुमाना પક્ષ ભૂતકાળના રૂપ દર્શાવ્યા છે.
नापनिरौझटत्कोऽमुं यश्चकारेशितुः पदोः। चर्चा पूयरसैरीहमिजगाद च उर्वचः ॥३३॥