________________
-
?
श्रेणिकचरितम् wiાંક ફર્વ વણાં નિધનાં રમો નિધિઃ |ી ઘણા ભાવાર્થ
અહિં કામદેવને જિતનાર શત્રની હિંસા કરનાર અને યાચકામાં નહીં ભલાર અને વર્ગના નવ નિધિઓમાં દશમા નિધિ રૂપ છે. ૫૯ વિશેષાર્થનવ+જ્ઞાનં, +za+નના એ સંધિનારૂપ દર્શાવ્યા છે.
तन्वीलश्रियां रागं जानशास्त्रार्थविस्तरम् । राज-शक श्व श्रीनिर्निनएिंबं धनव्ययैः ॥६॥ गुणं नृशं वशीकुर्वाकारकुटिलालकः । रंरम्यते जनोऽमुष्मि एढौकमानाखिलेप्सितः ॥ ६१ ॥
युग्मम् । ભાવાર્થ–
શીલલક્ષ્મી ઉપર રાગ વિસ્તારનાર, શાસ્ત્રાર્થના વિસ્તારને જાણનાર, ઇદ્રની જેમ લક્ષ્મીવડે વિરાજમાન, ધનનો વ્યય કરી દારિદ્રને નાશ કરનાર, ગુણને અતિશે વશ કરનાર, બળ અક્ષર જેવા વાંકડીયા કેશ રાખનાર અને સવ વાંછિતને સંપાદન કરનાર એવા લેક અહિં અતિશે ક્રીડા કરે છે. ૬૦-૬૧
ભાવાર્થ-તાકાર, નાનાલાઈ, નાના, નિદાન હિ, વાળા , ગળ+જ એ વ્યંજન સંધિનારૂપ છે.
अलंचकेऽत्र साम्राज्यं सेव्यः पुंनिः प्रियंकरैः ।
नैको नृपः शंकरौजा: सम्यन्नौवलसंचयैः ॥६॥ ભાવાર્થ–
પ્રિય કરનારા પુરૂષોને સેવવા યોગ્ય એવો, અને ઉત્તમ પ્રકારના નિૌકા સૈન્યના સંચય વડે શંકર જે પરાક્રમી તે રાજા પોતાના સામ્રાજ્યને અલંકૃત કરતા હતા. તે જે બીજો કઈ રાજા ન હતા. ૬૨ વિશેષાર્થ-બ્ધ નવજી એ સંધિરૂપ દર્શાવ્યું છે.
છે તે ચતુર્થ iધા છે