SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ २२० श्रेणिकचरितम्. ભાવાર્થ તે વ્રત અતિચાર સહિત શાભતા નથી, એ શુદ્ધ હેાય તે શાલે છે. સૂર્યની કાંતિ વનમાં ઢંકાએલી રાભતી નથી પણ તે વિના રાખે છે. ૧૪૯ વિશેષાથૅ—આણંતે, મતિ, જાવંતે, મ્હાતંતે, એ જુદા જુદા પ્રકારના ધાતુ રૂપ દર્શાવ્યા છે. एषां च मूलं सम्यक्कं यत्त्यक्तानां कुदैवतैः । भ्राम्येन्मनः कुतीर्थेषु ब्रम्येत्कुगुरुषु भ्रमेत् ||१५|| ભાવાર્થ એ પાંચ વ્રતનું મૂલ સમ્યકત્વ છે જેના ત્યાગ કરનારા પુરૂષનુ મન કુંદેવમાં, કુંતીથૅ-ધર્મમાં અને કુર્ગુરૂમાં ભ્રમેછે. ૧૫૦ વિશ્રામ્મેત્, શ્વેત્, પ્રવેત્ એ ‘ ત્રમ્ ' ધાતુના જુદા જુદા ગણુના રૂપ દશાવ્યા છે. श्राक्रामति मनः सौधं यस्य सम्यक्त्वदीपकः । क्राम्येत्तमो न तवाढ्यं क्रामेदमंगलं नदि ॥ १५१ ॥ ભાવાર્થ— જેના મનરૂપ મેહેલમાં સમ્યકત્વ રૂપ દીવા રહેલ છે તેમાં ગાઢ અંધકાર અને અમંગલ રહેતા નથી. ૧૫૧ વિ॰--ગાાતિ, શામ્યત્, વિન્ ચે ત્ અને ધ્ ધાતુના જુદા જુદા પ્રકારના રૂપ દર્શાવ્યા છે. दर्शने यस्यतो लष्येत्संगं श्रीर्निर्वृतिर्लषेत् । त्रस्येज्ञगस्त्रसेदूद्वेषस्तुव्येन्मोहस्तुटेद्भवः ॥१५२॥ ભાવા દર્શન ઊપર યત્ન કરનાર મનુષ્યને સંગ કરવાને લક્ષ્મીને માક્ષ ઇચ્છેછે તેનાથી રાગ અને દ્વેષ ત્રાસ પામે છે અને તેના મેહ તથા સંસાર તુટી જાય છે. પર
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy