________________
श्रेणिकचरितम्.
१३
ग्राम, अपाम, आश्लेश्याम, आश्याम, प्राप्स्यते मारयिष्यते, गमिष्यति, जीव्यात् वजिता, गंता, चलिष्यति संचिनुयुः, मेलुहा लुहा धातुना लुहा मुद्दा असना રૂપ દાન્યા છે.
એ
यावत्स्नामस्ततो देवपूजां चैत्येषु कुर्महे । वयस्य त्वर्यतां कालापक्रमो जायते पुरा ||३३||
afe पश्यामि वदिष्ये कर्दि कहीं चितास्मि च । कदा सेवे कदा स्तोष्ये कदा ध्यातास्मि चाईतः ॥ ३४ ॥ कदा साधून्ननामाई ववंदे कर्दि भक्तितः । कदोपास्थिपि नक्ताद्यैः प्रतिला जितवान्कदा ||३५|| कश्चैत्यमागमत्रः क आगच्छन्मुनिजक्तये । एवंविधा निर्धर्मः स कथाभिः पुंनिरर्ण्यते ॥ ३६ ॥ चतुर्निः कलापकम् ।
भावार्थ
66
હે મિત્ર, પ્રથમ આપણે સ્નાન કરીએ તે પછી ચૈત્યમાં દેવપૂજા કરીએ, ત્વરાકર્ય કાલના અતિક્રમ થઇ જાય છે ” હું શ્રી અર્હુત પ્રભુને ક્યારે જોઈશ, ક્યારે વંદના કરીશ ? ક્યારે પૂજા કરીશ ? ક્યારે તેમની સેવા કરીશ, ક્યારે સ્તુતિ કરીશ અને ક્યારે તેમનુ ધ્યાન કરીશ ? ” એને ક્યારે નમસ્કાર કરૂ, યારે ભક્તિથી વંદના કરૂ, અને ક્યારે ભાત પાણી વિગેરે તેમને હેારાવુ” “તમારામાંથી ચૈત્યમાં કાણુ ગયેલ છે. ? અને મુનિની ભક્તિ માટે કણ આવેલ છે ? ” આવી કથાઓ કરી પુરૂષા ધર્મ ઉપાર્જન
-
५२ छे, 33-३४ ३५-३६
वि० – स्नापः, कुर्महे, त्वर्यताम्, पश्यामि, बंदिष्ये, अंचितास्मि, सेवे, स्तोष्ये, ध्यातास्मि ननाम, ववंदे, उपास्थिषि, आगमत् आगच्छत् थे लुहा लुहा ધાતુઓના જુદા જુદા કાલના રૂપ આપેલા છે.
कोsस्मन्यं जवतां पाद्यं दाता कोऽर्थ प्रदास्यति । को ददात्यशनं मृष्ठं सत्पात्रेयो घृतप्लुतम् ॥३७॥
૨૫
,