________________
श्रेणिकचरितम्."
१४०
ભાવાય-
ચક્ર સહિત ધારણ કરેા નહીં. આપણું આયુધ અન્ય છે” આ પ્રમાણે કહેતા એવા માહુના યેાધાએ તમારાથી નાશી ગયા, તે યુદ્ધમાં સારૂ' કર્યું નહીં. ૩૦
વિ—સમ્ એ સમાસાંત પદ દરશાવેલછે.
यथानिधिव्रतोद्युक्ताः अनुज्येष्टं पुरस्सराः ।
अनुतीर्थं स्थिताः सात्मप्रतिजीवं दयापराः ॥ ६१ ॥ सबिंदुसाराध्येतारः शिष्यास्ते जगवन्निमे । સ્તુતા: વાગે સતૃષાવારીસરને છે. શા યુમમ્।
ભાવા—
હે ભગવન, યથા વિધિવ્રતમાં ઊંદ્યાગી, જ્યેષ્ઠ વડેરાને આગલ કરી વર્તનારા, તીર્થને અનુસરીને રહેલા, આત્મ સમાન પ્રત્યેક જીવે દયાલુ અને સમગ્રશ્રેષ્ટ અધ્યયન કરનારા એવા તમારા શિષ્યાને હણસહિત સમગ્ર ખાઇ જનાસથી જુદા એવા ક્યા કવી એ નથી વખાણ્યા ૩૧–૩ર. વિ— વિષ, અનુચૈઇમ્, અનુર્વિદ્, સારમત્રતિનીવમ્, સબિંદુમાર, સસ્ટળામ્યવહારોતી, એ સમાંસાંત પદ દર્શાવ્યાછે.
समां भूमिं पदन्यासैः कुर्वतीः करिणां घटाः । समं पदातिं विज्रास्त्वत्पुरो लभते नरः ||३३|| ભાવાર્થ—
તમારી આગલ પઢાતિ (પેઢલ પણાને) ધારણ કરનાર પુરૂષ ચરણ ન્યાસથી પૃથ્વી તે સરખી કરનારી હાથીઓની ઘટાને પ્રાપ્ત કરે છે. ૩૩ વિ——તમારી આગળ પેદલ થનારા હાથીઓની ઘટા વાલી સમૃદ્ધિ ને પ્રાપ્તક છે.
सुषमं तस्य विषमं दुःषमं निःषमं तथा । प्रदक्षिणं यः कुरुते त्वन्मूर्त्ति सर्वकामदाम् ||३४||