________________
ક્
ભાવાર્થ
श्रेणिकचरितम्.
મુનિઓને સ્મરણ કરવા ચાગ્ય, ગર્વથી કર્મવડે પૂજવા ચેાગ્ય, લેાકેાના ઊંચા ઋણને નાશ કરનાર, દેવતાઓને પૂજાના પાત્ર રૂપ, સુખીની સ્તુતિ કરનાર, પાપ-શત્રુરૂપ અંધકારમાં સૂર્યરૂપ, જગતના નેત્રરૂપ, રૂપના ઉત્કર્ષથી દેવતાઓને જિતનારા, મેાહુરાજને જિતનારા, લક્ષ્મીથી પૂર્ણ અને ધૈર્યના વાદમાં મેરૂપર્વતના મસ્તક જેવા શ્રી અદ્ભુત પ્રભુમાં રાજા ઉત્સુક થયા. ૫૪-૫૫-૫૬ વિશેષા—અહિ દેતા એ તૃતીયા કારકના નિયમથી દર્શાવી છે. मिथ्यादृशां मुखच्छायामृध्या गच्छन् वनंज सः । Haकियां मरुतस्य यथा सूर्पणखाग्रजः ॥५णा ભાવાય
સમૃદ્ધિથી ચાલતા તે રાજા મરૂત્ત રાજાના યજ્ઞની ક્રિયાને જેમ સૂર્પણખાને મોટા ભાઈ રાવણ ભાંગે તેમ મિથ્યાત્વીએના મુખની કાયાને ભાંગતા હતા. ૫૭ વિદ્યા, એ કારક નયનથી તૃતીયા આવેલી છે.
विष्वगुडीची नदीवोवजननर्तुः प्रचेलुवी |
आशापू दशां कामानङ्ग्राही साजवञ्चमूः ॥५८॥ ભાવાર્થ
ચારે તરફ ફેલાતી નદીની જેમ તે રાજાની ચાલતી તે સેના દૃષ્ટિની આશા-દિશાઓ પૂરવામાં કામધેનુ રૂપ થતી હતી. ૫૮ વિશેષાર્થ—ત્રિવ્યો, કચેરુષો, વાયાની એ લિંગના રૂપ દો
ન્યા છે.
श्रीमती ध्वजिनी तस्य धत्र सिंधोः सखीपदम् । अजीजनज्जनानंद यांती दादी नपारिनिम् ॥५णा
ભાષાય
સિંધુ નદીની સખીના પદને ધારણ કરતી અને વેગથી ચાલતી.તે રાજાની સેના લાકોને અતિરો આનદ આપતી હતી, પ