________________
२१४
श्रेणिकचरितम्.
सलज्जः संजिताकल्पः सुधालिदूतरुणी निनः । गुरुष्वाप्तेषु तीर्षु तवा पौरोजनोऽचलत् ॥४०॥ युग्मम् । ભાવાર્થ
પર પુરૂષાને અગમ્ય, ઊત્તમ પુરૂષાએ પૂજિત એવા પાતાના પતિઓની સાથે જોડાએલ, શાંત, ઊત્તમ આનંદવાલે, પેાતાના પાપની શાંતિની ઇચ્છા કરતા, લજ્જાવાલે, પેાતાના વેષમાં સજજ થયેલે અને દેવતાઓની સખીઆના જેવા નગરની સ્રીએના સમૃહુ આઠ એવા ગુરૂ અને તેમની વાણી તરફ ભક્તિથી ત્યાં ચાયા. ૪૭-૪૮
વિ—ત્રશાસ્, ખેતર, વાંજીન્, વ્રુધાહિત્. એ નામના રૂપ દર્શાવ્યા છે. विघ्नापाकृति राशीद याञ्चाकृत्कल्पपादपे । श्रहितेतरशब्दानि नेदुस्तूर्याएयनेकधा || ४ ||
ભાવાર્થ—
વિદ્મને નાશ કરનાર અને કલ્પવૃક્ષ જેની યાચના કરે તેવા રાજા ચાલતા ઊંચા શબ્દવાલા વાજિત્રે અનેક રીતે વાગવા લાગ્યા. ૪૯
तेषां सैषध्वनिर्दिकु सजू: पु प्रतिशब्दितैः । रोमांचितानि संमूर्त केषांचक्रे वपूंषि न ॥५०॥
ભાવાર્થ—
તે વાજિંત્રાને એ ધ્વનિ દિશાઓમાં સાથે ઊંડેલા પ્રતિધ્વનિથી વ્યાપ્ત થઈ કેાના શરીરને રોમાંચિત ન કરતા હતા? અર્થાત્ સર્વના શરીરને રામાંચિત કરતા હતા. ૫૦
ત્રિ—પ સેવ એ સધિરૂપ દસાવેલ છે.
धनुष्षु कुशलैजैत्रैरनी रूस्थान संयुगे ।
ज्याघातोत्यांगु खिंग कार्कश्यैः पर्यवारि सः ॥ ५१॥