________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
એક મીઠો અનુભવ (એક સાધ્વીજી ભગવંતના શબ્દોમાં...)
‘યહાઁ સ્કુલ મેં આપ નહિ હર સતે । તુરી ખાદ્દ મેં નાÇ' ઝારખંડના એક શહેરમાં સ્કુલના વહીવટદારે અમને ત્યાં ઉતરવાની ના પાડી.
ઉપાશ્રયોની વ્યવસ્થા ગુજરાતમાં મળે, આવા ઝારખંડ જેવા પ્રદેશોમાં નહિ! અમારે માટે જ ત્યાં સ્કુલમાં ઉતરવાનું હતું. પણ ત્યાંના માણસે સ્પષ્ટ ના પાડે.
‘જ્યો ? જ્યાં તત્તીષ્ઠ હૈ ?' અમે સહજ રીતે પ્રશ્ન કર્યો.
‘યહાઁ પે અમી 10 ઔર 12 વ્હી પરીક્ષા પત રહી હૈ, સતિપ્ મનાડ્ વર રહે હૈ । વાં આપ નૈને સંત-સતી ઓ નિષેધ વને જા જોડ્ વારળ દ્દી નહીં હૈ ।' એ ભાઈએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો. છેવટે અમારે બીજી જગ્યા શોધવી પડી.
ત્યાં એક મુસ્લિમભાઈની ધર્મશાળામાં ઉતરવાની જગ્યા મળી તો ગઈ.
પણ જગ્યા નાની!
મુસાફરોની આવન-જાવન!
રાત પસાર કરવી દુષ્કર!
છેવટે મકાનની બહાર નીકળી કોઈક સજ્જન માણસને પૂછ્યું.
'इस धर्मशाला का मालिक कौन है ?'
‘વહ તો અમી હાજોટ મેં હોંગે...'
हमें हाइकोर्ट का रास्ता दिखाओगे.....
અમે વિનંતિ કરી, પણ એની અનુકૂળતા ન હોવાથી અમે જ હાઈકોર્ટનો રસ્તો પુછતા પુછતા
ત્યાં પહોંચ્યા. અંદર જતા હતા, ત્યાં વોચમેને પુછ્યું...
“જ્જા નાના હૈ”
‘વાર જો, મૈં આતા હૂં.'
કહીને એ અંદ૨ રજા લેવા ગયો.
રજા મળતા જ અમે જજની ઓફિસમાં દાખલ થયા.
અમને જોતાની સાથે મુસ્લિમ જજ ઉભો થઈ ગયો, એના મોઢા પર અહોભાવ-સદ્ભાવ નીતરતો દેખાતો હતો.
आइए, आइए! आप तो श्वेतांबर जैन साध्वीजी हैं न ?
હા ની ?'
कहो, मैं आपकी क्यां सेवा कर सकता हुं ?
हम पूरे भारतभर में पैदल विचरण करते है, हमें कहीं कभी कोई तकलीफ नहि हुइ, लेकिन आप के जिल्ले में हमे स्थान नहि मील रहा ।
૯૯