________________
( ૫૪૨ )
અ:—તે અચલગચ્છમાં શ્રીઆર્યરક્ષિતસૂરિ, જયસિંહરિ, શ્રીધર્મ ધેાષસૂર, મહેન્દ્રસિંહસુરિ, સિ હુપ્રભસૂરિ તથા ગણધર એવા અજિતસિ’હરિ અને પરવાદીઓને જીતનારા શ્રીદેવેદ્રસિ’હરિ થયા. धर्मप्रभो गणधरो जितवादि सिंहः ।
श्री सिंहमूरितिका गुरवो महेंद्राः ॥ तत्पट्टकाननमनोहर कल्पवृक्षा |
विश्वे जयंतु सुचिरं गुरुमेरुतुंगाः ॥ ४ ॥
અ:—પછી જીતેલ છે વાદિરૂપી સિ’હુ જેણે એવા ધમપ્રભ નામે ગણધર થયા, પછી શ્રીસિ તિલકસૂરિ તથા પછી મહેદ્રપ્રભસૂરિ થયા, તેમની પાટરૂપી વનમાં મનેહુર કલ્પવૃક્ષસરખા શ્રીમેરૂતુ ગરિ જગતમાં ચિકરાલસુધી જયવતા વર્યાં. ॥ ૪ ॥
महेंद्रप्रभसूरींद्र - पाणिपंकज दीक्षिताः ||
--
શમુખ્યાત્રય શિષ્યા ! લસૂમિતિ નામતઃ | ૢ || અર્થ:—શ્રીમહે પ્રભરિરાજના હસ્તકમલથી દિક્ષિત થયેલા તથા દક્ષામાં મુખ્ય નીચેમુજબ નામવાળા ત્રણ શિષ્યા થયા. श्रीमुनि शेखरसूरिः । श्रीजयशेखरसूरयः ॥
श्रीमेरुतुंगरींद्रास्ते च पट्टे प्रतिष्ठिताः ।। ६ ।। અર્થ :શ્રીમુનિશેખરસૂરિ, શ્રીજયશેખરસૂર, અનેશ્રીમેરૂતુંગર. તેમાંથી તે મેરૂતુ ગસૂરિને પાટપર સ્થાપન કર્યાં હતા. પા ઋષિષષરઃ શ્રીમાન્ । સી: શ્રીનયશેવઃ ||
-
नापि वेधा विधातुं य - त्कवित्वगणनां विभुः ॥ ७ ॥ અ:—તેઓમાં શ્રીમાન જયશેખશસૂરિ કવિઓમાં ચક્રવતી સ માન થયા, કે જેની કવિતાની ગણત્રી કરવાને બ્રહ્મા પણ સમર્થ નથી. प्रबोधचिंतामणिरदद्भुतस्तथो
पदेश चिंतामणिरर्थपेशलः ॥ व्यधायि यैजैनकुमारसंभवा
મિલાનતઃ મૂર્ત્તિવ્રુધાસરોવર | ૮ ||
અઃ—વળી જેમણે અદ્ભુત એવા પ્રમચિંતામણિ નામે ગ્રંથ, અથથી મનહર ઉપદેશચિતામણિ નામે ગ્રંથ, તથા સુભાષિતરૂપી અમૃતના સરોવરસરખું જૈતકુમારસંભવ નામે મહાકાવ્ય બનાવ્યું છે.