SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૯) परं विधेहि मां स्वांग-स्पर्शसौख्यविभागिनं ॥ तत्कर्णकीलमाकर्ण्य । वर्ण्यधीर्विममर्श सा ॥ १९ ॥ અર્થ –પરંતુ મને તારા શરીરના સ્પર્શને સુખવાળે કરી? એવી રીતનું કણેમાં ખીલા ઠેકવાસરખું તેનું વચન સાંભલીને તે શુદ્ધ બુદ્ધિવાળી શીલવતી વિચારવા લાગી કે છે ૧૯ कटरे पातितास्म्येषा । संकटे कटुकर्मभिः ॥ ये रक्षका मगाभाग्या-द्वभूवुर्विप्लवायं ते ॥ २० ॥ અર્થ:–અરેરે ! મારાં દુષ્કર્મોએ મને મહાસંકટમાં નાખી છે, કેમકે મારાં અભાગ્યથી જે રક્ષકો છે તેએજ મારે વિનાશ કરવાને તત્પર થયા છે. ૨૦ वृत्तिश्चेत्खादति क्षेत्रं । चेन्निहंति पिता सुतं ॥ जलं चेज्ज्वालयत्यंगं । दीपः किरति चेत्तमः ।। २१ ॥ અથ –કેમકે જેમ વાડ પોતેજ જે ખેતરને ખાય, પિતાજ જે પુત્રને મારે, જલજ જે શરીરને બળે, અને દીપકજ જે અંધકાર કરે, चेन्मुंचति धनोंगारां-श्वेन्मजयति तारकः ॥ राजा चेत्कुरुतेऽन्यायं । का तत्र स्यात्प्रतिक्रिया ॥ २२ ॥ અર્થ:–મેઘ જો અંગારાની વૃષ્ટિ વરસાવે, તારૂજ જે ડુબાડે, તેમ જે રાજાજ અન્યાય કરે તે પછી ત્યાં શું ઇલાજ કરી શકાય !! रूपं मूलमनर्थानां । मयि किं विदधे विधे ॥ मांसलत्वमजाया हि । पराभवनिबंधनं ।। २३ ॥ અર્થ:–વી હે વિધાતા ! અનર્થોના મૂલજેવું મારું રૂપ તેં શામાટે બનાવ્યું? કેમકે બકરીનું પુષ્ટપણું તેના પિતાનાજ પરાભવના કારણરૂપ છે. જે ૨૩ છે परीक्षा मम शीलस्य । किं कुर्वनसि दैव रे ॥ यदमून् रागिणो राग-दुर्विधायां मयि व्यधाः ॥२४॥ અર્થ – દૈવ! તું શું મારાં શીલવતની પરીક્ષા કરે છે કે જેથી વિરક્ત એવી જે હું તેના પ્રતે આ લોકોને તે રાગી બનાવ્યા છે. निविशे वायुविवशे । वहौ जक्षिमि चा विषं ॥ प्रिये जिहामपि छित्वा । शीलं लुपामि नो पुनः ॥ २५ ॥ પર સુર્યોદય --જામનગર
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy