SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૮૬) गतो जीर्णवनं चौर-चक्री वैवधिकान् जगौ ॥ --- મો: જિયા રિમૂવા-ડવતીયં વિભાવરી | ૨૨ . અર્થ–પછી તે ચોરોનો સરદાર છર્ણ વનમાં જઈને તે મજુરને કહેવા લાગ્યું કે અરે! શું આજે રાત્રિ સ્થિર થઈને જ ઉતરી છે ! अद्यापि पुष्कला रात्रि-स्तदिह स्वपित क्षणं ।। વઢ વયંતિ નિરો-હા જનિનામાં || ૩ || ' અર્થ-હજુ ઘણુ રાત બાકી છે, માટે ક્ષણવાર અહીં સૂઈ જાઓ? કેમકે રાતને ઉજાગરે સર્વ રોગના કારણરૂપ છે. તે ૧૩ इति बंधोरिवास्योक्त्या । वाहीका विप्रतारिताः ॥ મુaમારા વાધો / સંવવા શરત છે ?૪ .. અર્થ:–એવી રીતે જેમ ભાઈના તેમ તેને વચનથી ગાયેલા તે મજુરો ભાર ઉતારીને વડનીચે લાંબા પગ કરીને સુઈ ગયા. ૧૪ नास्ति जागरिणो भीति-रिति नीति स्मरन्नथ ॥ रथिकः सुस्थिरं काष्टं । श्रस्तरे स्वे प्रतस्तरे ॥ १५ ॥ અથ:--જાગતાને ડર નથી, એવી નીતિને યાદ કરીને તે અગલદત્ત પિતાના બીછાનાપર પિતાને બદલે એક લાંબું કાષ્ટ મેલી રાખ્યું. ૧પા अप्रमत्तः स्वयं पश्यन्नस्य चौरस्य चेष्टितं ॥ न्यग्रोधस्कंघमाश्रित्य । करवालकरः स्थितः ॥ १६ ॥ અર્થ—અને પોતે સાવધાનપણે ચેરની હીલચાલ તપાસતેથકે હાથમાં તલવાર લઈને વડના થડની પાછળ છુપાઈ બેઠે. ૧દા चौरः सुप्त्वा क्षणं विश्वन् । विश्वासयितुमुत्थितः ॥ निद्रामुद्रितचैतन्यान् । वाहीकानसिनावधीत् ॥ १७ ॥ અર્થ –હવે સર્વને વિશ્વાસ ઉપજાવવા માટે તે ચેર પણ ક્ષણવારસુધી સૂતો, તથા પછી ઉઠીને નિદ્રાથી ચેતન્યરહિત થયેલા તે મજુરેને તેણે તરવારથી મારી નાખ્યા છે ૧૭ છે तस्करो मस्करीभूय । चक्रे यान् दुर्नयांनयं ॥ कार्या मयाद्य तच्छुद्धि-रिति ध्यायति सारथौ ॥ १८ ॥ અર્થ:–અરે ! આ ચેરે મદેન્મત્ત થઈને જે અન્યાય કર્યા છે, તેની આજે મારે ખબર લેવી જોઇએ, એવી રીતે જોવામાં તે અગલિદત્ત વિચારે છે, જે ૧૮ છે
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy