SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ પુદ્ગલો છે. સ્પર્શ પોતે પુદ્ગલ નથી પરંતુ સ્પર્શ પરિણામવાળા પુદ્ગલો છે. અહીં પ્રશ્ન થાય કે સૂત્ર-૨૩માં સ્પર્શોદિવાળા પુદ્ગલો છે તેમ કહ્યું અને સૂત્ર-૨૪માં શબ્દાદિવાળા પુદ્ગલો છે તેમ કહ્યું તે બંને સૂત્રો એક ન કરતાં પૃથક્ સૂત્ર કેમ કર્યું ? તેનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રી કહે છે - ― સ્પર્ધાદિ પરિણામો પરમાણુમાં અને સ્કંધમાં પરિણામથી થનારા છે અને શબ્દાદિ ભાવો ૫૨માણુમાં થનારા નથી પરંતુ સ્કંધમાં જ થાય છે. વળી તે શબ્દાદિ ભાવો અનેક નિમિત્તોથી થાય છે એ બતાવવા માટે બે સૂત્રોને પૃથક્ કર્યાં છે. તેથી એ ફલિત થાય કે સૂત્ર-૨૩માં બતાવેલા સ્પર્શાદિ ભાવો પરમાણુથી માંડીને દરેક સ્કંધમાં થાય છે અને તે પરિણામથી થનારા છે, નિમિત્તથી થનારા નથી. શબ્દાદિ ભાવો સ્કંધમાં જ થાય છે અને પુરુષના પ્રયત્નાદિ ભિન્ન ભિન્ન પ્રકારનાં નિમિત્તોથી થાય છે. આ પ્રકારનો ભેદ બતાવવા માટે ગ્રંથકારશ્રીએ બે સૂત્રોને પૃથક્ કરેલ છે. I૫/૨૪॥ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪, ૨૫ ભાષ્યઃ त एते पुद्गलाः समासतो द्विविधा भवन्ति, तद्यथ ભાષ્યાર્થ : તે આ પુદ્ગલો સમાસથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે ભાવાર્થ: પૂર્વમાં સ્પર્શોદિવાળા અને શબ્દાદિવાળા પુદ્ગલો છે તેમ બતાવ્યું તે પુદ્ગલો વિસ્તારથી વિચારીએ તો અનેક વર્ગણારૂપ હોવાથી અનેક ભેદવાળા છે, પરંતુ સંક્ષિપ્તથી વિચારીએ તો તેના બે ભેદો પ્રાપ્ત થાય છે. આ બે ભેદો સૂત્રમાં બતાવવા માટે ભાષ્યકારશ્રી ‘તદ્યા’થી કહે છે સૂત્રઃ ભાષ્યઃ उक्तं च - - અળવ: સ્વસ્થામ્ય /l સૂત્રાર્થ - અને અણુઓ અને સ્કંધો છે=પુદ્ગલો અણુઓરૂપે અને સ્કંધોરૂપે છે. II૫/૨૫ - “कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । રસાન્ધવર્ગો, ક્રિસ્પર્શઃ ાનિાશ્વ ।।।।” (આર્યા) કૃતિ । તત્રાળવોડવન્દ્રા:, ન્યાસ્તુ વના વ્રુતિ ।।/૨।।
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy