________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩
શબ્દશઃ વિવેચન અધ્યાય-૫, ૬, ૭
મૂળ ગ્રંથકાર તથા ભાષ્યકાર વાચકવર શ્રીમાનું ઉમાસ્વાતિજી મહારાજા -
દિવ્યકૃપા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષદર્શાવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક સ્વ. પ.પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા
આ આશીર્વાદદાતા » વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક રવ. પ. પૂ. આચાર્યદેવેશ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલનકર્તા * પંડિત શ્રી મયંકભાઈ રમણિકભાઈ શાહ
સંસ્થાના જ્ઞાનખાતામાંથી
આ પુસ્તક જ પ્રકાશક *
જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે.
છે
વાતા
.
શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.