________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૨ / સૂત્ર–૩૭, ૩૮
સૂત્રાર્થ :
(સંસારી જીવોનાં) ઔદારિક, વૈક્સિ, આહારક, તેજસ અને કાર્પણ (એમ પાંચ) શરીરો છે.
||૨/૩૭||
ભાષ્યઃ
-
औदारिकं, वैक्रियं, आहारकं, तैजसं, कार्मणमित्येतानि पञ्च शरीराणि संसारिणां जीवानां મત્તિ ।।૨/૩૭।।
ભાષ્યાર્થ :
औदारिकं .
*****
ક
શરીરો સંસારી જીવોને હોય છે. ।।૨/૩૭।।
-
પ્રવૃત્તિ ।। ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ એ પ્રમાણે આ પાંચ
અવતરણિકા :
સૂત્ર-૭૭માં સંસારી જીવોનાં પાંચ શરીરો છે તેમ બતાવ્યું. તેઓમાં પરસ્પર કયા પ્રકારનો ભેદ છે ? તે સ્પષ્ટ કરે છે
સૂત્રઃ
તેષાં પર પરં સૂક્ષ્મમ્ ।।૨/૮।।
સૂત્રાર્થ
તેઓમાં પરં પરં=પૂર્વ પૂર્વ, કરતાં ઉત્તરનું, સૂક્ષ્મ છે. II૨/૩૮॥
ભાષ્યઃ
तेषाम्-औदारिकादीनां शरीराणां परं परं सूक्ष्मं वेदितव्यम्, तद्यथा-३ - औदारिकाद् वैक्रियं सूक्ष्मम्, વૈવિાદ્ આહારમ્, ગદ્દારાત્ તેનલમ્, તેનસાત્ વાર્મમિતિ ।।૨/૮।। ભાષ્યાર્થ ઃ
-
તેષામ્ ..... વાર્મળમિતિ । તે ઔદારિક આદિ શરીરોનું=સૂત્ર-૩૭માં કહેલા ઔદારિકશરીર આદિ શરીરોનું, પર પર=પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તર, સૂક્ષ્મ જાણવું. તે આ પ્રમાણે – ઔદારિકશરીરથી વૈક્રિયશરીર સૂક્ષ્મ છે, વૈક્રિયશરીરથી આહારકશરીર સૂક્ષ્મ છે, આહારકશરીરથી તેજસશરીર સૂક્ષ્મ છે, તેજસશરીરથી કાર્યણશરીર સૂક્ષ્મ છે.
‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૨/૩૮॥
ભાવાર્થ:
ઔદારિકશરીર આદિ શરીરોના પુદ્ગલો વૈક્રિયશરીર આદિ આગળ-આગળનાં શરીરો કરતાં સ્કૂલ