________________
શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ ગ્રન્થશ્રેણીમાં પ્રોફેસર ડૉ. નગીન જી. શાહ અને
પ્રોફેસર ડૉ. રમણીક મં. શાહે તૈયાર કરેલા તેર ગ્રન્થ
૧. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૧ અંગ આગમ
૨. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૨ અંગબાહ્ય આગમો ૩. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૩ આગમિક વ્યાખ્યાઓ · ૪. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૪ કર્મસાહિત્ય-આગમિક પ્રકરણ ૫. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૫ લાક્ષણિક સાહિત્ય ૬. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૬ જૈન કાવ્ય સાહિત્ય ૭. જૈન સાહિત્યનો બૃહદ્ ઇતિહાસ ભાગ-૭ કન્નડ, તામિલ, મરાઠી સાહિત્ય ૮. શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત સ્વોપન્નવૃત્તિસહિત પ્રમાણમીમાંસા-જૈન
તર્કશાસ્ત્રનો મહાન ગ્રન્થ (મૂળ સંસ્કૃત ગ્રન્થ, તેનો ગુજરાતી અનુવાદ, તથા પંડિત સુખલાલજીની વિસ્તૃત હિન્દી પ્રસ્તાવનાનો તેમ જ તેમનાં દાર્શનિક હિંદી ટિપ્પણોનો ગુજરાતી અનુવાદ) પૃષ્ઠ ૫૮૦
*
૯. જૈન ધર્મ-દર્શન (ડૉ. મોહનલાલ મહેતા લિખિત હિંદી ગ્રન્થનો ગુજરાતી અનુવાદ) પૃષ્ઠ ૪૨૪
૧૦-૧૧. જૈન આગમોમાં આવતાં પ્રાકૃત વિશેષનામોનો પરિચયાત્મક કોશ ભાગ ૧ અને ૨.
૧૨. ભારતીય તત્ત્વજ્ઞાન (શ્રી હરિભદ્રસૂરિકૃત ષડ્કર્શનસમુચ્ચય અને તેની શ્રીગુણરત્નસૂરિવિરચિત તર્કરહસ્યદીપિકા ટીકાનો વિશદ ગુજરાતી અનુવાદ ૮૦ પૃષ્ઠની વિસ્તૃત પ્રસ્તાવના સાથે) કુલ પૃષ્ઠ
૧૦+૮૦+૭૨૨=૮૧૨
૧૩. જૈનદર્શન - જૈન તત્ત્વજ્ઞાનનો એક ઉત્કૃષ્ટ ગ્રન્થ (બનારસ હિન્દુ યુનિવર્સિટીના જૈન-બૌદ્ધદર્શનના પ્રોફેસર મહેન્દ્રકુમાર જૈન લિખિત હિંદી ગ્રન્થનો ગુજરાતી અનુવાદ) કુલ પૃષ્ઠ ૩૪+૪૮૮=૫૨૨