________________
૪૬૭.
જૈન દાર્શનિક સાહિત્ય અજ્ઞાતકર્તક
પરમતખંડન જૈનમઠ મૂડબિદ્રી અજ્ઞાતકર્તક
ન્યાયામૃત જૈનમઠ મૂડબિદ્રી અજ્ઞાતકર્તક
નયસંગ્રહ જૈનમઠ મૂડબિદ્રી અજ્ઞાતકર્તક
નયલક્ષણ
જૈનમઠ મૂડબિદ્રી, અજ્ઞાતકર્તક
ન્યાયપ્રમાણભેદી
જૈન સિદ્ધાન્તભવન આરા અજ્ઞાતકર્તક
ન્યાયપ્રદીપિકા જૈન સિદ્ધાન્તભવન આરા અજ્ઞાતકર્તક
પ્રમાણન ગ્રન્થ જેન સિદ્ધાન્તભવન આરા અજ્ઞાતકર્તક
પ્રમાણલક્ષણ
જૈન સિદ્ધાન્તભવન આરા અજ્ઞાતકર્તક
મતખંડનવાદ જૈન સિદ્ધાન્તભવન આરા અજ્ઞાતકર્તક
વિશેષવાદ
બમ્બઈ સૂચી નં.૧૬૧ર
શ્વેતામ્બર આચાર્ય ઉમાસ્વાતિ (વિ.ત્રીજી) તત્ત્વાર્થસૂત્ર સ્વપજ્ઞ ભાષ્ય પ્રકાશિત સિદ્ધસેન દિવાકર ન્યાયાવતાર પ્રકાશિત (પિ. પ-૬ઠ્ઠી)
કેટલીક વાત્રિશિકાઓ પ્રકાશિત મધ્યવાદિ (વિ. છઠ્ઠી) નયચક્ર (દ્વાદશાર) પ્રકાશિત
સન્મતિતર્કટીકા અનેકાન્તજયપતાકામાં
ઉલ્લિખિત હરિભદ્ર (વિ.૮મી) અનેકાન્તજયપતાકા સટીક પ્રકાશિત
અનેકાન્તવાદપ્રવેશ પ્રકાશિત પદર્શનસમુચ્ચય પ્રકાશિત શાસ્ત્રવાર્તાસમુચ્ચય સટીક પ્રકાશિત ન્યાયપ્રવેશટીકા પ્રકાશિત ધર્મસંગ્રહણી
પ્રકાશિત લોકતત્ત્વનિર્ણય પ્રકાશિત
અનેકાન્તપ્રઘટ્ટ જેનગ્રન્થગ્રન્થકાર સૂચીમાથી ૧. “જૈન ગ્રન્થ ઓર ગ્રન્થકારના આધારે. ૨. સન્મતિતર્ક પણ આ આચાર્યની જ કૃતિ છે. (અનુવાદક)