________________
૪૬૨
જૈનદર્શન "સિદ્ધસેન (વિ.૪-૫મી) સન્મતિતર્ક - પ્રકાશિત
(કેટલીક દ્વાત્રિશિકાઓ)પ્રકાશિત દેવનદિ (વિ.છઠ્ઠી) સારસંગ્રહ ધવલા ટીકામાં ઉલિખિત. શ્રીદત્ત (વિ.છઠ્ઠી) જલ્પનિર્ણય તત્ત્વાર્થશ્લોકવાર્તિકમાં
વિદ્યાનન્દ દ્વારા લિખિત સુમતિ (વિ.છઠ્ઠી) સન્મતિતર્કટીકા પાર્શ્વનાથચરિત્રમાં વાદિરાજ
દ્વારા ઉલિખિત
સુમતિસપ્તક મલિષણ પ્રશસ્તિમાં નિર્દિષ્ટ (આ સુમતિનો નિર્દેશ શાન્તરક્ષિતના તત્ત્વસંગ્રહમાં સુમર્હિરણ્ય'ના રૂપમાં છે.) પાત્રકેસરી (વિ.છઠ્ઠી) ત્રિલક્ષણકદર્શન અનન્તવીર્વાચાર્ય દ્વારા
સિદ્ધિવિનિશ્ચયટીકામાં
ઉલ્લિખિત પાત્રકેસરીસ્તોત્ર પ્રકાશિત (તેમનો મત શાન્તરક્ષિતે તત્ત્વસંગ્રહમાં ‘પાત્રસ્વામિ' નામથી આપ્યો છે.) વાદિસિંહ (વિ. ૬-૭મી)
વાદિરાજના પાર્શ્વનાથચરિત અને જિનસેનના
મહાપુરાણમાં મૃત અકલંકદેવ (વિ.૭૦) લઘીયસ્રય પ્રકાશિત
(સ્વવૃત્તિસહિત) (અકલંકગ્રન્થત્રયમાં) ન્યાયવિનિશ્ચય પ્રકાશિત (ન્યાયવિનિશ્ચય- (અકલંકગ્રન્થત્રયમાં). વિવરણમાથી ઉદ્ધત) પ્રમાણસંગ્રહ (અhકગ્રન્થત્રયમાં પ્રકાશિત) સિદ્ધિવિનિશ્ચય પ. મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યની
પાસે (સિદ્ધિવિનિશ્ચય
ટીકામાંથી ઉત) ૧. ન્યાયાવતારના કર્તા શ્વેતામ્બર આચાર્ય સિદ્ધસેન દિવાકર અને આ સિદ્ધસેન એક જ .
છે. લેખકે પોતે જ અન્યત્ર (પૃ. ૧૮-૧૯) આનો સ્વીકાર કર્યો છે. (અનુવાદક) ૨. લેખકે પોતે સંપાદિત કરેલ છે અને ભારતીય જ્ઞાનપીઠ, કાશી દ્વારા પ્રકાશિત છે
(ટીકા સાથે). (અનુવાદક)