SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ * oldofસમFICICI: ક अन्ये तु रूपि-नीरूपव्यवस्थानुरोधानानैव समवायः, समनियत - काल-देशावच्छेदकानां सङ्ख्या-परिमाणपृथक्त्वादीनां चैक एव समवायस्तदभिप्रायेणैव समवायैकत्वप्रवादः इति वदन्ति । तदपि न, गुणत्वावच्छेदेन गुणिस्वरूपसम्बन्धत्वकल्पनादतिरिक्तसम्बन्धकल्पनाऽनौचित्यात्, ‘जले स्नेहस्य समवायो न गन्धस्य' इति प्रतीतिवद् 'घटरूपयोः सम्बन्धो न घटरसयोः' इति प्रतीतेर्जागरूकत्वाच । ------------------ Hofમતી ------------ ------ अन्ये नगपालिकाः तु -> रूपिनीरूपव्यवस्थानुरोधात् = पथिवी - जल - जसामेव खपित्तं वारवादीनां षाणां च नीरूपत्तमेवेति व्यवस्थाबलात् नानैव समवायः । स्पर्शसमतापवति वायो स्पसमवायो नास्तीति न तस्य स्वपित्वपसकाः । ज्ञानसमवायवति आत्मनि स्पर्शसमतायो नास्तीति न तस्य स्पर्शवत्वापतिः। रूपत्तस्पर्शत्वादिसम्बन्धितावत्छेदकमेलामानौत समवाल: । अत एव 'द्रव्यं रूपतत्' इत्यनुमिते: पक्षतातच्छेदकात्छेिहासाध्यसम्बन्धस्य संसर्गत्ते न प्रामाण्यम्, रूपसमवायस्प द्रव्यत्वाऽव्यापकत्वात् । न चैवं समताकत्वपवादः पलालितः स्यादिति शनीयम्, समनियतकालदेशावच्छेदकानां सङ्ख्या - परिमाण - पृथक्त्वादीनां च एक एव समवायः तदभिप्रायेणैव समवायैकत्वप्रवादः । येषामवच्छेदवीभूतौ देश-कालो समनिषतौ तेषां सङ्ख्या -परिणाम - पथक्त्वादीनां समवायस्ौकत्वे बाधकविरहात् । न हि सख्यासमवापति दो परिमाणादिगणान्तरमपि स्पादिलापादलितुं शक्यते, सहख्यासमवायवति द्रव्ये परिमाणादीनामपि सत्वात् । एतेन समतायनानात्तेऽलं तत्कल्पना मूलक्षते: इत्यपास्तम् । युतचैतत् । इत्थमेव चक्षुःसंयुकघटादिसमवायात् परत्वादेः प्रत्यक्षानापतेः इति वदन्ति । तदपि न सम्यक् लाघवसहकारेण गुणत्वावच्छेदेन गुणिस्वरूपसम्बन्धत्वकल्पनात् अतिरिक्तसम्बन्धकल्पनानौचित्यात् :अक्लमातिरिक्तसमतापसम्बन्धकल्पनाया अपारयत्तात् ता समवायत्व-क्लप्तपदार्थान्तरभेदादिकल्पनाऽविनामावित्वेन महागौरवात् । 'जले स्नेहस्य समवायो न गन्धस्य' इति प्रतीतिवत् ઘવાયો: સqઘો ન ઘc-સયો:' ડુત પ્રતd: at ના અવq | પથી પ્રથમut I aloio lifté: રૂપસંબંધતા નથી' આવી બુદ્ધિ અને વ્યવહાર પણ પ્રામાણિક બનવાની આપત્તિ આવશે, કારણ કે તે બુદ્ધિ તદ્અભાવવિશિષ્ટમાં તદ્અભાવપ્રકારક છે અને તે વ્યવહાર તાદશ બુદ્ધિથી પ્રયુકત છે. જ અનેક સમવાયવાદીનો પર્વપક્ષ જ નવ્યતૈયાયિકોનું કથન એવું છે કે –– પૃથ્વી આદિ ૩ દ્રવ્યો જ રૂપવાનું છે અને વાયુ આદિ ૬ દ્રવ્ય રૂપશૂન્ય છે. આવી વ્યવસ્થાના લીધે સમવાય અનેક જ છે. જેમાં રૂપનો સમવાય હોય છે તે રૂપવાન જેમ કે પૃથ્વી આદિ. જયાં પસમવાયનો અભાવ હોય છે તે દ્રવ્ય રૂપશૂન્ય, જેમ કે વાયુ વગેરે. આમ પ્રસિદ્ધ વ્યવસ્થાને અનુસરીને સમવાયને અનેક માનવા આવશ્યક છે. વાયુમાં સ્પર્શ આદિ અન્ય ગુણો અને દ્રવ્યત્વ આદિ જાતિઓનો સમવાય હોવા છતાં તેમાં રૂપસમવાયનો અભાવ હોઈ શકે છે. અહીં એક પ્રશ્ન થઈ શકે છે કે – સમવાય અનેક છે તો પછી તેની કલ્પના જ શા માટે કરવી ? સ્વરૂપ સંબંધથી જ કામ ચાલી શકશે. વળી, સમવાયને અનેક માનવામાં આવે તો “સમવાય એક જ છે' એવો પ્રવાદ દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ છે તે પણ કેવી રીતે દાટી શકશે ? <- આ પ્રશ્નનો ઉત્તર અનેકસમવાયવાદી તરફથી એવો આપવામાં આવે છે કે - જે ગુણોના અવચ્છેદકીભૂત દેશ અને કાલ સમનિયત હોય છે એવા સંખ્યા, પરિમાણ, પૃથકન્વ આદિ અનેક ગુણો છે. તે બધાનો એક જ સમવાય સંબંધ હોય છે, કારણ કે તેના સમવાયને એક માનવામાં એવા પ્રકારની આપત્તિને અવકાશ નથી કે -> ઉપરોકત ગુણોમાંથી જ્યાં એક ગુણ હોય છે ત્યાં પણ ગુણાન્તરની અધિકરણતા આવી જશે અથવા યદ્દેશાવચ્છેદન જયાં ઉપરોક્ત ગુણોમાંથી એક ગુણ છે, ત્યાં તદ્દેશાવછેદેન ગુણાન્તરની અધિકરણતાની આપત્તિ આવશે અથવા જે કાલમાં જયાં એક ગુણ છે ત્યાં તે જ કાલમાં ( તત્કાલાવચ્છેદન) ઉપરોક્ત ગુણોમાંથી ગુણાન્તરની અધિકરણતા આવી જશે. - આ આપત્તિ ન આવવાનું કારણ એ છે કે એક સમવાય તેવા જ ગુણોમાં માન્ય છે કે જેઓના આશ્રય અને દેશ-કાલરૂપ અવચ્છેદક સમાન હોય. તથા આવા ગુણોના સમવાય સંબંધની એકતાની દ્રષ્ટિથી જ દાર્શનિક જગતમાં “સમવાય સંબંધ એક છે.” એવો પ્રવાદ પ્રચલિત છે. જ્યાં સંખ્યા હોય ત્યાં પરિમાણ, પૃથકત્વ વગેરેનું આપાદન ઈટ જ છે. અનેક સમવાયપક્ષમાં અતિગૌરવ - ઉત્તરપક્ષ તf . પરંતુ આ કથન પણ બરાબર નથી. આનું કારણ એ છે કે આ પક્ષમાં પાગ જે ગુણોના આશ્રય, દેશ અને કાલરૂપ અવચ્છેદક સમનિયત ન હોય તથા જે જાતિઓ સમનિયત ન હોય તે બધાના અલગ અલગ સમવાય અને સંખ્યા, પરિમાણ આદિનો એક સમવાય.- આવી કલ્પના કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ગુણીની સાથે બધા ગુણોનો અને વ્યક્તિઓ સાથે જાતિનો સ્વરૂપસંબંધ માનવો જ યુક્ત છે, કારણ કે સ્વરૂપસંબંધ પક્ષમાં કોઈ અતિરિક્ત પદાર્થની કલ્પના કરવામાં આવતી નથી. ઊલટું ગુણ, અતિ વગેરે પ્રમાણસિદ્ધ પદાર્થોમાં સંબંધિત્વની જ કલ્પના કરવી પડે છે. જ્યારે સમવાયપક્ષમાં અતિરિક્ત અનેક સમવાય તથા સંખ્યા વગેરે સમનિયત આશ્રય અને દેશ - કાલસ્વરૂપ અવચ્છેદકવાળા ગુણોના સમવાય, તે બધામાં સંબંધિત્વ ની કલ્પના, અનંત પદાર્થના અનંત ભેદ વગેરે
SR No.022498
Book TitleNyayalok
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages366
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy