________________
* भूतचैतन्यतादिमतमीमांसा *
१ यदप्युक्तं 'पर्यनुयोगमात्रं क्रियते' इति, तत्र पर्यनुयोगोऽप्यप्रमाणमूलकः कथं परं प्रति कर्तव्यः ?
अथ परस्यातिप्रसङ्गापादनरूपपर्यनुयोगे न दूषणमिति चेत् ? न तस्यापि त्याप्तिमूलत्वात्, तत्प्रामाण्येऽनुमानप्रामाण्यापातात् । अनुमानश्चात्मनि - ज्ञानादयो द्रव्याश्रिता गुणत्वाद्रूपवदिति । न च भूतान्येव चैतन्योपादानानि, प्रत्येकं तेषु सत्त्वकठिनत्वादिवदुपलम्भप्रसङ्गात् । ------------------ पता - - - - - - - - - - - -- - - - - -
यदप्युक्तं -> लिपगसाधकमाजाभावेऽपि पराभ्युपगते पर्यनयोगमात्रं = प्रणामागं क्रियते (प. ८१) इति, तत्र पराभ्युपगते पर्यनुयोगोऽपि अप्रमाणमूलक: = प्रमाणशून्यः कथं परं प्रति कर्तव्यः ? न हि साधकबाधकमानतिरहे पर: पर्पगुज्यते, उद्देश्याऽपसिब्दला स्वस्त निगृहीतत्तपसहात्, पदपततिनिमिताऽपसिन्दता .मात्तापोत ।
अथ परस्य = प्रतिवादितः, अतिप्रसझापादनरूपपर्यनुयोगे = :अनिष्ट्रापादनस्तरूपे पर्गनुयोगे न स्तनिगहादिलक्षणं दूषणमिति चेत् ? न, तस्यापि = परस्पानिष्ठापादनस्यापि व्याप्तिमूलत्वात् = अविनाभातपगोयत्वात् । पीजो देवदतो लगानि दिवा न मुहतते, शिामोजी स्पादित्यापादारण लाशिज्ञानपामालानागुपगमेऽसम्भवात् । तत्प्रामाण्ये = गाशिज्ञानादिपामागस्तीकारे अनुमानप्रामाण्यापातात् ।
इत्थमनुमानस्य पामागं साहगित्ता तत आत्मानं साधसितमपक्रमते -> अनुमानचात्मनि = आत्मगोचरमजमानास, विषगतापा: साम्रार्थत्वात् । तदेवाह -> ज्ञानादयो द्रव्याश्रिताः, गुणत्वादूपवदिति । गुणत्वस्य दयाथात्वगायत्वेन ज्ञानाशाथलविलाऽऽत्मन: सिन्दिरित्यातूतम् । तदवतं स्यादवादरत्नाकरे श्रीवादिदेवसूरिभिरपि -> ज्ञान-सुवादितमुपादानपूर्वक कार्यत्वाद घलादिवत्, रूपादिज्ञातां वचिदाधितं गणत्वादूपादितदिति (रूगा.र.परि.७/सू.१५-प.9०८७) । न च पधिलादीनि भूतान्येव चैतन्योपादानानि = ज्ञाजसमवायाधिकारगानीति ज्ञानाश्रयत्वेन का भूतातिरिवतात्मसिद्धिरिति शठनीयम्, प्रत्येकं = असइयातातस्थायां तेषु = पथितीजलानालादिष भूतेषु सत्त्व-कठिनत्वादिवत् = भूतसामान्यधर्मत्ते सत्वादिवत् भूतविशेषधर्मत्वे च कतिनत्वादिवत् गोग्यत्वात् तदपलम्भप्रसङ्घात् = चैतन्योपलध्यापतेः । तदवतं शास्त्रवार्तासमुच्चये श्रीहरिभद्रसूरिभिः अचेतनानि भूतानि का तदधर्मो न तत्पलम् । चेतनाऽस्तेि च यस्यं स एवात्मेति चापरे । पदीय भूतधर्म: स्यात् -- - - - - - - - - - - - - - -- -- - - - - - - - - - ---- - - - - - - - --
नास्तिने प्रश्न हरवानो अधिधार नथी, स्वाही :- यद.। vil, पूर्व (१४-८५) नास्ति -> प्रतिपाहीना सिद्धांतमा दूपा, तामाटे अमे પ્રશ્ન પૂછીએ છીએ, જે તેનો જવાબ પ્રતિવાદી ન આપી શકે તો તે વાદમાં હારી જાય છે. પણ આટલા માત્રથી પ્રત્યક્ષભિન્ન આગમાદિ પ્રમાણની સિદ્ધિ થતી નથી. <– તે વાત પાગ બરાબર નથી, કારણ કે પ્રશ્ન પાણ પ્રમાાગમૂલક જ કરી શકાય. એ પ્રમાણ ઉપર આધાર રાખતો પોતાનો પ્રશ્ન બીજાને કેવી રીતે કરી શકાય ? અહીં એમ કહેવું કે --> ‘પ્રતિવાદીને આપત્તિ આપવા૩૫ પ્રશ્નનું ઉદ્દભાવન કરવામાં કોઇ પાર નથી. તે માટે પ્રમાણની શોધ કરવાની જરૂર કરવાની જરૂર નથી.' <-- પાગ વ્યાજબી નથી.આનું કારણ એ છે કે પ્રતિવાદી મતમાં આપત્તિ આપવી હોય તો તે અતિપ્રસંગોપાદન પાશ વ્યાતિમૂલક જ હોય દા.ત. “જીવતો દેવદત્ત ઘરમાં નથી' એમ માનશો તો ‘તે બહાર છે' એમ માનવું પડશે- આવું આપાદન કરવું હોય તો જીવંત વ્યક્તિની ઘરમાં ગેરહાજરીમાં બહાર હાજરીની વ્યામિ માનવી જ પડે. તો જ “દેવદત્તની બહાર હાજરી માનવી પડશે' એવું આપાદન થઇ શકે. વ્યાતિજ્ઞાન વિના તો કોઈ અનિટ આપાદન થઇ ના શકે. ‘કાગડો કાળો હોય તો રામચંદ્રજી પાગ કાળા હોવા જોઇએ' આવી બેઢંગી આપત્તિ કયારેય આપી ના શકાય.તેથી જો અનિટ આપાદનના આધારભૂત વ્યાતિજ્ઞાનને પ્રમાણ માનવામાં આવે તો તે અનુમાન હોવાના લીધે “અનુમાન પ્રમાણ છે.” આવું સિદ્ધ થઈ જશે. “આત્માનું સાધક કોઇ પ્રમાણ જ નથી' એવી શંકા ન કરવી, કારણ કે -
शरीर यैतन्यमाश्रय नथी. स्थावाही :- अनु. । मामानुसार प्रमाण १२७. मारते प्रमाण-> शानमाद्रियाश्रित छ, राते ગુગ છે. જે જે ગુણ હોય છે તે દ્રવ્યમાં રહે છે. જેમ કે રૂપ ગુણ હોવાથી પૃથ્વી વગેરેમાં આશ્રિત છે. જ્ઞાન પણ ગુણ હોવાના લીધે વ્યાશ્રિત જ હોવાનું સિદ્ધ થાય છે. જ્ઞાનાદિના આશ્રય તરીકે જે દ્રવ્ય સિદ્ધ થાય છે, તે જ આત્મા છે.
અહીં એવી શંકા થાય કે ––– ચેતન્યનું ઉપાદાન કારાગ પૃથ્વી, પાણી વગેરે ભૂત દ્રવ્યો જ હોવાથી જ્ઞાનાદિના થયરૂપે પૃથ્વી વગેરે ભૂત માની શકાય છે. માટે ભૂતથી અતિરિકન આત્માની શાનાથયરૂપે સિદ્ધિ નહીં થઇ શકે. <-- તો તે ઉચિત નથી, કારણ કે ચેતના જે ભૂતપદાર્થનો ધર્મ હોય તો તે પ્રત્યેક = અસંહત ભૂતપદાર્થમાં પણ ઉપલબ્ધ થવાની આપત્તિ આવશે. લતઃ શરીરાત્મક સંઘાતથી ભિન્ન જે કોઇ પાગ ભૂતપદાર્થની સાથે ઇન્દ્રિયો સન્નિકર્ષ થશે ત્યારે તેમાં ચેતનાના પ્રત્યક્ષની આપતિ આવશે. જો ચેતનાને ભૂતનો સામાન્ય ધર્મ માનવામાં આવે તો સત્તા વગેરેની સમાન સર્વ સ્વતંત્ર ભૂતપદાર્થમાં તેના પ્રત્યક્ષની આપત્તિ આવશે. જે ચેતનાને ભૂતનો વિશેષ ધર્મ અર્થાન અમુક ભૂતનો જ ધર્મ માનવામાં આવે તો તે ભૂત સાથે જ્યારે ઇન્દ્રિયસન્નિકર્મ થશે ત્યારે તેમાં કાઠિન્ય-વ-મૃદુત્વગબ્ધ વગેરે વિશેષ ધર્મના પ્રત્યક્ષની જેમ ચેતનાનો સાક્ષાત્કાર થવાની આપત્તિ આવશે.