________________
* नयनास्तिकमतमीमांसा *
सहचारमात्रस्याऽव्यवस्थापकत्वात, अन्यथा पार्थिवत्वस्य लोहलेख्यत्वव्यवस्थापकत्वप्रसङ्गात् । अविनाभावग्रहप्रकारस्य सौलभ्ये च सिद्धमनुमानेन विभिन्नप्रमाकरणत्वेन तस्य प्रमाणान्तरत्वात् । प्रत्यक्षेऽपि प्रामाण्यसम्भावनायाश्च समुच्छिन्ना तद्विनिश्चयकथा, सन्मात्रालम्बन-स्वविषयप्रामाण्यावगाहिनिर्विकल्पस्य स्वप्नेऽप्यप्रतीतेः । ------------------भानुमती------------------ सहचारमात्रस्य = केवलस्य लिनिसाहचर्यदर्शनस्य अव्यवस्थापकत्वात् = व्यभिचार्यव्याभिचारिसाधारण्येन साध्याव्याभिचारासाधकत्वात् अन्यथा = सहचारगहमागस्य व्यवस्थापकत्वे काष्ठादानुपलब्धास्य लोहलेख्यत्वसमानाधिकरणस्य पार्थिवत्वस्य वजादावपि लोहलेख्यत्वव्यवस्थापकत्वासात् = लोहलेख्यत्वसाधकतापतेः । अनेन भूयोदर्शनस्य तथात्वमिति निरस्तम्, भूयोदर्शनस्य शतश: प्रवृत्तस्यापि भङ्गदर्शनादिति (न्या. कु.३/७) व्यक्तं न्यायकुसुमाञ्जलो।
ननु यौव सर्वे:कदापि यदवतयोपलभ्यते नैव तत् तदवद यथा बक: श्यामिका नोपलभ्यते । इत्थमविसंवादिप्रत्यक्षमप्यप्रमाणत्वेन नोपलभ्यत इति न प्रत्यक्षप्रामाण्यं दुर्घटमिति चेत् ? न, इत्थमविसंवादित्वादौ अविनाभावग्रहप्रकारस्य = प्रामाण्यादिनिरूपितळ्याशिप्रकारकज्ञानोपायस्य सौलभ्ये च सिन्दमनुमानेन । न हि तदिन्द्रियार्थसन्निकर्षोत्पन्नां, देशकालव्यवहितार्थ इन्दियव्यापारासम्भवातु, 'सम्बन्दं वर्तमानच गाद्यते चक्षुरादिना'। (प्र.सू.श्लो.वा.68) इति श्लोकवार्तिकवचनात् । न च तदप्रमाणं, तथा सति प्रत्यक्षप्रामाण्यश्चियविघटनप्रसछात् । अत: विभिन्नप्रमाकरणत्वेन = प्रत्यक्षपमातिरिक्तप्रमाकरणत्वेन तस्य = व्याशिज्ञानादेः प्रमाणान्तरत्वात् = प्रत्यक्षातिरिक्तप्रमाणत्वात् । न च प्रत्यक्षेऽपि न प्रमाणत: प्रामाण्यधी: किन्तु सम्भावनात एवेति नातिरिक्तप्रमाणप्रसङ्ग इति वाच्यम्, यत: प्रत्यक्षेऽपि = निर्विकल्पकाध्यक्षेऽपि प्रामाण्यसम्भावनावाच समुच्छिन्ना तविनिश्चयकथा = प्रामाण्यनिश्चयकथा । न च निर्विकल्पकाध्यक्ष परमार्थसत्स्वलक्षणमालालम्बनत्वलक्षणव्यावर्तकधर्मस्वप्रकाशविषयत्व-प्रामाण्यानां निर्विकल्पस्वरूपाणां नानुमानगाह्यत्वं किन्तु रवतो ग्राह्यत्वमिति नाध्यक्षे प्रामाण्यविनिश्चयकशोच्छेदप्रसङ्गो न वापसिन्दान्तः इति नास्तिकेन वक्तव्यम्, सन्मात्रालम्बनस्वविषयप्रामाण्यावगाहिनिर्विकल्पस्य = परमार्थसत्स्वलक्षणमागविषयक-स्वप्रकाशविषयक-प्रामाण्यावगाहित्वेन निर्विकल्पकाध्यक्षस्य स्वप्नेऽप्यप्रतीते: । न ह्यप्रतीतमुपगन्तुमर्हति, अतिप्रसङ्गादिति दिक् ।
नव्यनास्तिकमतं खण्डयितुमुपक्रमते -> यतु इति । तदसदित्यनेनान्वेति । शब्द - तदुपजीविप्रमाणयोरेवानादरचार्वाकाणां, तन्मूलभूताशानाश्वासात् । अनुभवसिदो लोकप्रसिध्दस्त्वर्थो नापहोतुं शक्यते । अत एव
| ધર્મ અવિસંવાદિતા જ છે. જ્યાં અવિસંવાદ હોય ત્યાં પ્રામાણય હોય” આવી વ્યવસ્થા તો જ સિદ્ધ થઇ શકે કે જે પ્રામાણય સાથે અવિસંવાદિતાની વ્યાપ્તિનું ભાન થાય. એકાદ સ્થલમાં અવિસંવાદ અને પ્રામાણ્યનું સાહચર્ય ઉપલબ્ધ થવા માત્રથી અવિસંવાદ સર્વત્ર સ્વાધિકરણમાં પ્રામાણ્યની વ્યવસ્થા = સિદ્ધિ કરી ના શકે, પણ પ્રામાણ્યની વ્યાપ્તિનું અવિસંવાદમાં ભાન થાય તો જ અવિસંવાદ સર્વત્ર સ્વાશ્રયમાં પ્રામાયને સિદ્ધ કરી શકે. જે હેતુમાં સાધ્યની વ્યાપ્તિનો નિશ્ચય ન થયો હોય, પરંતુ કેવલ સાધ્યના સહારનું ભાન થયું હોય તેવા સાધ્યસહચરિત હેતુથી સાધ્યની સિદ્ધિ માન્ય કરવામાં આવે તો પાર્થિવત્વ લોહલખ્યત્વનું વ્યવસ્થાપક બનવાની આપત્તિ આવશે. લાકડું, પત્થર, માટીનો ઘડો વગેરે દ્રવ્યોમાં પાર્થિવત્વ છે અને ત્યાં લોહલખ્યત્વ પણ દેખાય છે, કારણ કે લાકડા વગેરેમાં લોખંડની ખીલી વગેરેથી લખી શકાય છે. પરંતુ પૃથ્વીત્વ અને લોહલખ્યત્વનો આવો સહચાર = એકાધિકરણવૃત્તિત્વ જોવા માત્રથી પાર્થિવત્વને લોહલખ્યત્વનું વ્યવસ્થાપક = સાધક માનવામાં આવે તો વજમાં પાગ લોહલેખ્યત્વની સિદ્ધિ થવાની આપત્તિ આવશે, કારણ કે તેમાં પૃથ્વીત્વ છે જ. પણ હકીકત એ છે કે ગમે તેટલી લોખંડની ખીલી, ખીલા કે કુહાડાથી વજમાં લિસોટા પાડવાના પ્રયત્નો કરો, પરંતુ વજમાં તેની કોઈ જ અસર નથી દેખાતી. આથી જે હેતુમાં સાધ્યની વ્યામિનું ભાન થયું હોય તે હેતુ જ સાધ્યનો વ્યવસ્થાપક બની શકે - આમ માનવું જ પડશે. પરંતુ કેવલ પ્રત્યક્ષ દ્વારા તો વ્યાતિગ્રહ શક્ય નથી, કારણ કે ત્રિકાલવર્તી ત્રિલોકવર્તી સકલ સાધ્યની વ્યાપ્તિનું હેતુમાં ભાન કરવા માટે પ્રત્યક્ષ અસમર્થ છે. વર્તમાનકાલીન ઇન્દ્રિયસંબદ્ધ પદાર્થનું જ પ્રત્યક્ષ દ્વારા જ્ઞાન થઇ શકે છે. ઇન્દ્રિયસંગ્નિકર્ષ વિના સંકલ સાધ્યની વ્યામિનું હેતુમાં ભાન કરવાની પદ્ધતિ જે નાસ્તિકને સુલભ હોય તો તો પ્રત્યક્ષથી ભિન્ન રૂપે અનુમાન પ્રમાણ સિદ્ધ થઇ જશે, કારણ કે ઇન્દ્રિયસન્નિકર્ષજન્ય પ્રમાથી ભિન્ન પ્રમા ઉત્પન્ન કરનાર પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણથી ભિન્ન જ હોય. જે વિભિન્ન પ્રમાનું કારણ હોય તે સ્વતંત્ર પ્રમાણ હોય - આવો નિયમ પ્રસિદ્ધ છે. જે આ રીતે પ્રત્યક્ષથી ભિન્ન પ્રમાણાની સિદ્ધિના ભયથી નાસ્તિક એમ કહે કે – પ્રત્યક્ષમાં પાણ પ્રામાણ્યની પ્રમાં ઉત્પન્ન નથી થતી, પરંતુ કેવળ સંભાવના જ થાય છે. તેથી અતિરિક્ત અનુમાન પ્રમાણની સિદ્ધિ થવાની આપત્તિને અવકાશ નહીં રહે. <-- તો તે પ્રામાયો કયાંય પણ નિશ્ચય ન થવાની પ્રત્યક્ષમાં, અનુમાનમાં કે બીજા કયાંય પણ પ્રામાણ્યના નિશ્ચયની વાત જ ઉડી જશે.
-> निविse: प्रत्यक्षमा सन्मात्रवि५५-१, १५शवि५५-१ ने प्रामाश्य - आगेय योन स्वतः मान यायचे. આથી પ્રમાથનિશ્ચય મુશ્કેલ નથી.' <– આવું નાસ્તિકકથન તદ્દન બોગસ છે, કારણ કે સન્માત્રવિષય:- સ્વપ્રકાશવિષયકપ્રામાયઅવગાહી એવા નિર્વિકલ્પક પ્રત્યક્ષનું સ્વપ્નમાં પણ ભાન થતું નથી. તેથી તેવા નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં સન્માત્રવિષયકત્વ આદિની સિદ્ધિ અનુમાનથી કરવામાં આવે તો પછી અનુમાનમાં પ્રામાયનો અપલા૫ નાસ્તિક નહીં કરી શકે. આમ એક બાજુ વાઘ અને બીજી બાજુ આગ - એવી નાસ્તિકની હાલત સર્જાય છે.