________________
II દેવાધિદેવ શાંતિપ્રદાતા શ્રી શાંતિનાથાય નમો નમઃ | || શ્રી શીતલનાથાય નમઃ II શ્રી પાર્શ્વનાથાય નમઃ | // પૂ.લબ્ધિ-ભુવનતિલક-ભદ્રંકરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ |
જે સમ્યગ્રજ્ઞાન દ્વારા મોક્ષમાર્ગનું થાય સંધાન મિથ્યાદેષ્ટિ જ્ઞાન સામે સમ્યગ્રજ્ઞાન છે જગમાં પ્રધાન, | વિનયના આચારયુક્ત જે જ્ઞાનનું કરે વિધાન તેના આત્મામાં પ્રગટે કેવલજ્ઞાનરૂપી નવનિધાન
: શુભાશિષ : પૂ.આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂ. સૂરિમંત્ર આરાધક
આચાર્યશ્રીમદ્વિજય પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજા
I : પ્રેરક : કોલ્હાપુરસંઘના ઉપકારી પૂ. ગણિવર વિક્રમસેનવિજયજી મહારાજ
: અનુમોદક : | સમ્યજ્ઞાનનો પ્રસાર કરવામાં સદાય અગ્રેસર, સમ્યજ્ઞાનપિપાસુ, દક્ષિણમહારાષ્ટ્રના સંઘોમાં અનેક પૂજ્યોના ચાતુર્માસ કરાવી
| લાભ લેવામાં ભાગ્યશાળી સંઘ
શ્રી શાંતિનાથ જૈન શ્વે. મૂ. સંઘ હીરા ભવન, વ્યાપારી પેઠ, શાહુપુરી, આ
કોલ્હાપુર (મહારાષ્ટ્ર)