________________
द्वितीयो भाग / सूत्र-४, षष्ठ किरणे
२४३
मानत्वात्, नवा विशेषस्य वाचकः स्वलक्षणलक्षणस्य तस्य विकल्पज्ञानाविषयत्वेन संकेतगोचरत्वासम्भवात्, तथात्वेऽपि वा तस्य व्यवहारकालाननुयायित्वेन संकेतवैयर्थ्यात् । अत एव न सामान्यविशेषयोस्तादात्म्यानापन्नयोः । नापि तादात्म्यापन्नयोस्तयोर्वाच्यवाचकत्वं युक्तं विरुद्धधर्माध्यासेन तयोस्तादात्म्यस्यैवासम्भवात् तस्मान्न किञ्चिद्वाच्यं वाचकं वा विद्यत इति मतमपास्तम् । शब्दार्थयोर्योग्यताभिधानसम्बन्धस्य सद्भावात्, अङ्गुल्यग्रे करिणां शतमित्यादावर्थाभावेऽपि नयनरूपयोरिव योग्यतोपलम्भात्, नहि कलशरूपेण समं चक्षुषस्तादात्म्यं तदुत्पत्तिर्वा समस्ति । न च योग्यतायास्सम्बन्धत्वे शब्दस्येवार्थस्यापि वाचकत्वं स्यादिति वाच्यं ज्ञानज्ञेययोऑप्यज्ञापकशक्तिवत्पदार्थानां प्रतिनियतशक्तिकत्वात्, सामान्यविशेषवद्वस्तुबोधकत्वाच्च न शब्दस्य वाचकत्वासम्भवोऽपि, सामान्यविशेषवतोऽर्थस्य संकेतव्यवहारकालानुगामित्वेन प्रतीयमानतया न विशेषवाचकत्वपक्षोपात्तदोषोऽपि । सामान्यविशेषात्मनि स्वलक्षणे संकेतकरणात् । न चानन्त्याव्यक्तीनां परस्पराननुगमाच्च संकेतकरणानुपपत्तिरिति वाच्यम्, समानपरिणत्यपेक्षया क्षयोपशमविशेषाविर्भूततर्काख्यप्रमाणे व्यक्तिनां प्रतिभासमानतया सङ्केतविषयत्वसम्भवादिति संक्षेपः ॥
| શબ્દમાં વિશેષતા યથાર્થ વક્તાના વચનરૂપ આપ્તશબ્દ ઉપચરિત આગમપણાએ કહેલ છે. ત્યાં વચનરૂપ શબ્દ એટલે शुं ? भाटे ४ छ -
ભાવાર્થ – “શબ્દ, સંકેતની અપેક્ષાવાળો અને સ્વાભાવિક અર્થબોધજનક શક્તિવાળો છે.”
વિવેચન – સંકેત=આ પદ આ અર્થનું વાચક છે, આ પદનો અર્થ વાચ્ય છે. આવો વાચ્ય-વાચકનો વિનિયોગ તેની અપેક્ષાવાળો શબ્દ છે. શબ્દ પ્રત્યે સ્વના અર્થના અવબોધમાં અપેક્ષાકારણ સંકેત છે.
૦ સંકેત માત્રથી શબ્દ અર્થપ્રતિપાદક થાય છે. આવા મતના ખંડન માટે કહે છે કે-સ્વાભાવિક અર્થપ્રતિપાદનની શક્તિ જે યોગ્યતાનામક છે, તે વાળો શબ્દ છે.
[જો કે અર્થના પ્રતિપાદનમાં શબ્દનું સ્વાભાવિક સામર્થ્ય છે, તો પણ સહકારીપણાએ સંકેતની અપેક્ષા રાખે છે. નહીંતર સંકેતને નહીં જાણનાર પુરુષમાં શબ્દના શ્રવણ માત્રથી અર્થની ઉપસ્થિતિ થઈ જાય ! તો પછી સંકેતથી જ શબ્દનું અર્થબોધકપણું સ્વીકારો ! શા માટે ત્યાં સ્વાભાવિક સામર્થ્ય સ્વીકારાય છે? તેનો જવાબ-સંકેત પુરુષની ઇચ્છાને અધીન છે, માટે કદાચ “શબ્દ પણ વાચ્ય, અર્થ પણ વાચક'-એમ વિપરીત પણ થઈ જાય ! સામર્થના સ્વીકારમાં આવું વિપરીત થઈ શકતું નથી.]
૦ સંકેત માત્ર પુરુષને આધીન છે, માટે પુરુષની ઇચ્છાધારા વસ્તુનો નિયમ વ્યાજબી નથી, કેમ કેપુરુષની ઇચ્છા વ્યાઘાત વગર ગતિ કરનારી હોઈ કદાચ અર્થ પણ વાચક, શબ્દ પણ વાચ્ય થઈ જાય ! એવો भोटो भय छे.