________________
દિલીયો મા / સૂત્ર - ૨૨, મઃ વિરો
२३५ વાદીએ ‘તસ્માદ્ ધૂમવાનું પર્વતઃ–આવા સાધનધર્મનો સાધ્યધર્મીમાં અને “તસ્માત્ વદ્વિમન્મદાનસં–આવા સાધ્યધર્મનો દષ્ટાન્તધર્મીમાં ઉપસંહારરૂપ નિગમન કરેલ છે, માટે “નિગમનાભાસ થાય છે.
આ પ્રમાણે નિરૂપિત પ્રમાણોના આભાસોનું નિરૂપણ સમાપ્ત થતાંની સાથે અનુમાનપ્રકરણ સમાપ્ત થાય છે.
ઇતિ તપોગચ્છનભોમણિ શ્રીમવિજયાનંદસૂરીશ્વર પટ્ટાલંકાર શ્રીમવિજયકમલસૂરીશ્વરના ચરણકમલમાં સ્થાપિત ભક્તિરસવાળા તેઓશ્રીના પટ્ટધર શ્રીમવિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ રચેલ તત્ત્વન્યાયવિભાકર'ની સ્વોપન્ન “ન્યાયપ્રકાશ' નામક વ્યાખ્યામાં આભાસ નિરૂપણ' નામનું પાંચમું કિરણ સમાપ્ત. તત્ત્વન્યાયવિભાકર ગ્રંથ રચયિતાના પટ્ટધર આ. વિજય ભુવનતિલકસૂરિના શિષ્ય પૂ.આ. શ્રીમદ્ વિજયભદ્રંકરસૂરિએ તત્ત્વન્યાયવિભાકરની સ્વોપજ્ઞ ન્યાયપ્રકાશ નામની ટીકાનો સરળ ભાષામાં
પાંચમા કિરણનો ગુજરાતી ભાવાનુવાદ સમાપ્ત.