SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિસ્તરા આ ઉરિભદ્રસૂરિ રચિત ૪૪ ‘નમોડસ્તુ’ અહીં વિસર્ગસંધિ, ‘નમોઽસ્વ+અર્હત્મ્યઃ નમોડસ્ત્વÁÆઃ' સ્વરસંધિ, અને ‘અર્હમ્ચઃ’ વ્યંજનસંધિ એમ ત્રણ પ્રકારની અહીં સંહિતા છે. સંહિતાસ્ફોટ-જ્યારે બે અક્ષરો એકબીજાની સાથે આવે ત્યારે સંસ્કૃત (પ્રાકૃતમાં) તેમને ભેગા જોડવા પડે છે. જે નિયમોથી તેમનું જોડાણ થાય છે. તેનું નામ ‘સંહિતા' કહેવાય છે. તેનું બીજું નામ સંધિ (પૂરેપૂરી રીતે જોડવું) પણ કહેવાય છે. આ સંધિ બે પ્રકારની છે. નિત્ય સંધિ અને વૈકલ્પિક સંધિ. (૧) નિત્ય સંધિ-જ્યાં સંધિ કર્યા વગર છૂટકો જ નહીં અને (૨) વૈકલ્પિક સંધિ-સંધિ કરવી કે નહિ તે વક્તાની ઈચ્છા ઉપર હોય તે આ વિષે એવો મુખ્ય નિયમ ઘડવામાં આવ્યો છે કે એક પદમાં, ધાતુ અને ઉપસર્ગ વચ્ચે, તેમજ સમાસમાં જે સંધિ કરવી પડે તે નિત્ય સંધિ છે, અને વાક્યમાં કરવામાં આવતી વૈકલ્પિક સંધિ છે. સંધિનો અર્થ= વર્ણના યોગથી ઉત્પન્ન થતો વર્ણવિકાર. સંધિના મુખ્ય ચાર પ્રકાર છે. ૧ સ્વરસંધિ (અસંધિ) ૨ વ્યંજનસંધિ (સંધિ) ૩ વિસર્ગસંધિ ૪ અને પ્રકૃતિ અને પ્રત્યય ભેગા થતાં જે સંધિ થાય તે આન્તર સંધિ જેમ કે શૃઙ્ગ (પ્રકૃતિ) + ત્તિ (પ્રત્યય) સૃષ્ટિ. ઈતિ સંહિતા સાધિતા (વર્ષાનામતિશયિતઃ સન્નિધિ સંહિતા) - હવે ‘નમોઽસ્વંર્દર્થ્યઃ’ આજ વાક્યમાં સંહિતા બતાવ્યા પછી વ્યાખ્યાના બીજા લક્ષણરૂપ પદનું નિરૂપણ કરતા કહે છે કે; = (૨) પનિ તુ નમઃ ગસ્તુ, ગમ્યઃ ભાવાર્થ ‘નમોડસ્વર્ણદ્ભ્યઃ’ એ વાક્યઘટક ત્રણ પદો છે. એમાં પહેલું પદ ‘નમઃ' એ નૈપાતિક (પદની આદિમાં તથા અંતમાં પડે તે નિપાત કહેવાય અને ‘નિપાત’ શબ્દને સ્વાર્થમાં ‘અ’ પ્રત્યય આવવાથી નૈપાતિક બની જાય છે.) અને બીજું પદ ‘અસ્તુ' કÇક્રિયાવાચક (આખ્યાતિક ક્રિયાપદ) પદ છે. અને ત્રીજું પદ ‘અર્હત્મ્ય:' ચતુર્થીવિભક્ષ્યન્ત, વિશેષ્યવાચક પદ ‘નામિક' પદ છે. એમ એકંદરે આ વાક્યમાં ત્રણ પદો છે. હવે ‘નમોઽસ્વર્હત્મ્યઃ’ એ વાક્યમાં પદપ્રતિપાદ્ય અર્થરૂપ, વ્યાખ્યાનના ત્રીજા લક્ષણને ઘટાવે છે. (३) पदार्थस्तु 'नम इति पूजार्थ, पूजा च द्रव्यभावसङ्कोचः, तत्र करशिरः पादादिसंन्यासो द्रव्यसङ्कोचः, भावसङ्कोचस्तु विशुद्धस्य मनसो नियोगः इति, अस्त्विति भवतु प्रार्थनाऽर्थोऽस्येति, ૧. જે વડે અર્થ જણાય તે પદ' કહેવાય છે. તેનાં પાંચ ભેદો છે. (૧) નામિક-વસ્તુ વાચક, જેમકે અશ્વ-ઘોડો ગાય વિગેરે (૨) નૈપાતિક (નિપાતમાં પઠિત) જેમકે; એવું-ખલુ-નમઃ વિગેરે (૩) ઔપસર્ગિક-ઉપસર્ગોમાં પઠિત, જેમકે, ‘અનુ-પરિ’ વિગેરે (૪) આખ્યાતિક ક્રિયાપદ (ક્રિયાપ્રધાન) જેમકે ‘ગચ્છતિ’ ‘ઘાવતિ’ વિગેરે (૫) મિશ્ર (ઉપસર્ગનામ સમુદાયનિષ્પન્ન) જેમકે; ‘સંયત’ વિગેરે. અર્થવા પતમ્' २ ' इत्थ' नमुत्तिपयं दव्वभावसंकोचरूवपूयत्थं । करशिरभाई दव्वे पणिहाणाइभवे भावे ॥ अत्र नम इति पदं द्रव्यभावसङकोचरूपपूजार्थं । રશિર વિદ્રવ્યે પ્રણિધાનાવિ વેમાવે ।। છાયા ॥ સરખાવો. ૩. દ્રવ્યસંકોચ-ભાવસંકોચવિષયક ચતુર્થંગી (ચાર ભાંગાઓ ભેદો થાય છે.) ગુજરાતી અનુવાદક ભદ્રંકરસૂરિ મ.સા. આ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy