________________
કલાકાત
Sારા
GHESTI
(૨૭૭) છેદ તાપ લક્ષણ અથવા આદિ, મધ્યે અંતે અવિસંવાદરૂપ ત્રણ કોટીથી પરિશુદ્ધ (નિર્દોષ, નિર્મલ) વિચારમીમાંસાપૂર્વક સૂક્ષ્મસમીક્ષણ-પરીક્ષણથી વચનની શુદ્ધિ (નિર્દોષતા-સચ્ચાઈ) દ્વારા તાઠુશ વચન, પ્રવર્તક હેયહાનઉપાદેય ઉપાદાનરૂપ પ્રવૃત્તિમાં કારણ બને છે. –ઉપરોક્ત વિષયમાં પતંજલિ વગેરે ઋષિઓની સંવાદિતાउक्तं च 'आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च ।
* ત્રિા પ્રત્યાખ્યાજ્ઞાં તમને તત્તમુત્તમ ૧ || आगमश्चोपपत्तिश्च, सम्पूर्ण दृष्टिलक्षणम् । .
अतीन्द्रियाणामर्थानां सद्भावप्रतिपत्तये ॥ २ ॥ आगमो ह्याप्तवचनमाप्तं' दोषक्षयाद्विदुः ।
वीतरागोऽनृतं वाक्यं ब्रूया त्वसम्भवात् ॥ ३ ॥ तच्चैतदुपपत्त्यैव, गम्यते प्रायशो बुधैः ।
| "વારિક દિ વાર , સાવચં વોપત્તિમ છે ૪ अन्यथाऽतिप्रसङ्गः स्यात् तत्तया रहितं यदि ।
| સર્વસ્થવ દિ તમારેરિત્યનો મહાનયમ્ જ છે इत्यलं प्रसङ्गेन, ભાવાર્થ=આગમથી શ્રદ્ધાનુસારી બાલજીવો, પ્રામાણિક પુરૂષોના વચનરૂપ આગમથી, અનુમાનથી યુક્તિ અનુસારી મધ્યમ પુરૂષો, હેતુથી થતા સાયના જ્ઞાનરૂપ અનુમાનથી, યોગ અભ્યાસથી=અતીન્દ્રિય દર્શાપુરૂષો,
૧ વ્યભિચાર, બાઘ, વિરોધરૂપ ત્રણ દોષરૂપ વિસંવાદના સર્વથા અભાવરૂપ અથવા સમય (શાસ્ત્ર) વિરૂદ્ધ વાદના અભાવરૂપ, યથાસ્થિત વસ્તુના અન્યથા કથનના અભાવરૂપ, પ્રમાણાનુસરણ રૂપ કે વંચનાભાવરૂપ અવિસંવાદ સમજ્યો.
२ आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥१॥ उपचारादाप्तवचनं च ॥२॥
પ્રમાણનય. (પ-૪) આપ્તના વચનથી ઉત્પન્ન થયેલો અર્થનો બોધ તે “આગમ છે. (કાર્યમાં કારણનો) ઉપચાર કરવાથી આખ વચનને પણ “આગમ' કહેવામાં આવે છે. ___३ आप्तिर्हि रागद्वेषमोहानामैकान्तिक आत्यन्तिकश्च क्षयः, सा येषामस्ति ते खल्वाप्ताः, अभ्रादित्वाद् मत्वर्थीयोऽच्प्रत्ययः ।
(સ્યાદ્વાદમંજરી અન્ય. યો. વ્ય, શ્લોક ૧) રાગદ્વેષ મોહના સર્વથા લયવાળા “આખ' કહેવાય છે. ' ૪ સારમતિ હિ વો ગુણવોનિયે, સ્થિતિકા હિ વર્તા, શિન્જમા થવ હિ ! ' જેમ શિલ્પમાં-
શિલ્પ માર્ગમાં કિયા એ જ કાનું લિંગ છે, તેમ ગુણદોષના નિશ્ચય માટે તત્ત્વમાર્ગમાં વાક્ય એ વક્તાનું લિંગ છે.
ફાફડફફડ કચ્છ