________________
વિત વિસ્તારા જારભવસાર થતું
(૧૦૫) तथाहि-'आकालमेते 'परार्थव्यसनिन उपसर्जनीकृतस्वार्था उचितक्रियावन्तः, अदीनभावाः, सफलारम्भिणः, अदृढानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ताः, देवगुरूबहुमानिनस्तथा गम्भीराशया इति,
ભાવાર્થ-તીર્થંકરદેવના આત્માઓ અનાદિકાલથી આ સંસારમાં
(૧) પરાર્થવ્યસની પરાર્થ (પરપ્રયોજન-પરોપકાર-પરણિત-પરમાર્થ) કરવાના વ્યસન-શોખ-આસકિત-રસવાળા પ્રભુના આત્માઓ હોય છે.
(૨) ઉપસર્જનીકૃત સ્વાર્થ=પરકલ્યાણને પ્રધાન-મહાનું ગણી સ્વાર્થને (સ્વપ્રયોજન-સ્વકાર્યને) ગૌણ-અપ્રધાન (ઉતરતું) તરીકે માનનારા અરિહંત જીવો હોય છે.
(૩) ઉચિત ક્રિયાવન્ત સઘળે ઠેકાણે ઉચિત (ઘટિતયોગ્ય) ક્રિયા-આચારને આચરનારા અરિહંતના જીવો હોય છે. અર્થાતુ લોકોની સ્તુતિ નિંદાની પરવા રાખ્યા સિવાય ન્યાયભર્યા માર્ગથી ખસી અન્યાય-ઉન્માર્ગમાં એક પગલું પણ ભરનારા પ્રભુના જીવો હોતા નથી. કહ્યું છે કે “ચાવ્યાત્વઃ પ્રવિત્તિ પર્વ ન ઘીરાઃ'
(૪) અદીનભાવ=દીનતા (રંકતા=પામરતા-ગરીબી-દીનપણું-લાચારી-કંઈ બની શકે નહિ એવી હાલતનિરૂપાયતા-નિરાશતા) વગરના જિનેશ્વરના જીવો હોય છે. સારાંશ કે; વિકટ સંકટ વેલામાં પણ માનમહંતોમાં. અગ્રેસર કેસરીસિંહ જેવા માન-ગૌરવ-સ્વત્વ-શૌર્ય-સત્ત્વશાલી, તેજસ્વી, મહાપ્રતાપી પ્રભુના જીવો હોય છે.
(૫) સફલારંભીસફલ કાર્યનો જ આરંભ-પ્રથમ પ્રયત્નરૂપ ક્રિયા કરનારા પુરૂષોત્તમો હોય છે. અર્થાત નિષ્ફલ પ્રવૃત્તિ કરનારાઓ તેઓ હોતા નથી. અથવા નિશ્ચિત અર્થ-પ્રતિજ્ઞાત અર્થથી જ કાર્યનો નિશ્ચય, ધારણા-પ્રતિજ્ઞા કરી હોય તે કાર્યથી) વિરામને પામતા નથી-ફલસિદ્ધિ સુધી પ્રયત્નશીલ હોય છે. મતલબ કે; ઉત્તમ ગુણવાળા-પુરૂષોત્તમો તો ઉપરા-ઉપરી વારંવાર વિનોની ઝડીઓ વરસવા છતાંય પ્રારંભેલ-નિધરિલ કાર્યને અચૂક-અવશ્ય સફલ બનાવે ને બનાવે જ “ર નિશ્ચિતાથવિત્તિ ધીરાઃ વિક્નકુંદકુંદપ પ્રતિરચનાના: प्रारब्धमुत्तमगुणा न परित्यजन्ति')
(૬) અઢાનુશય =અપકાર (બુરું-ભુંડુ) કરનાર જન ઉપર પણ દ્રઢ-અત્યંત અનુશ-અપકાર બુદ્ધિને ધારણ કરનારા પ્રભુના જીવો હોતા નથી. અર્થાત્ અપકારીઓ ઉપર ઉપકાર કરવા રૂપ સાધુતાના વિશિષ્ટ ગુણની દિવ્ય સૌરભથી મઘમઘતા ભગવંતના જીવો હોય છે. (કહ્યું છે કે, “અપરિપુ યઃ સાપુઃ સ સાધુ सद्धिरूच्यते, उपकारिषु यः साधुः साधुत्वे तस्य को गुणः')
(૭) કૃતજ્ઞતાપતિ કૃતજ્ઞતા (કરેલા ઉપકારને જાણવાપણું-ભકિત-વફાદારી-નિમકહલાલી) નામના મહાન ગુણના પતિ-સ્વામી-ધણી-માલીક અરિહંતના જીવો હોય છે.
૨ મહિમપિ, વાવ, થાવરિ વારિસ્તારિત્યર્થ. અનેકાન્તજયપતાકાખ્ય પ્રકરણે, વિવરણે પૃ. ૧૦૦ મલ્ટિાતિ-ધૂમાડ-વથી’ (ત્તિ. ર-૨-૭૦) રૂતિ ચિની, માવાણા, તતઃ “ર્થપાદિચૂપચો ! (સિ. ૩-૧-૩૨) ગનેન સમતઃ (બચીબાવ:) બામતિ कालमभिव्याप्य एते-अर्हन्तो भगवन्तः परार्थव्यसनिन इत्यादि बोध्यम् ।
३ 'सन्तः स्वयं परहिते विहिताभियोगाः' 'एते सत्पुरुषाःपरार्थघटकाः स्वार्थान् परित्यज्य ये' इत्यादि भर्तृहरिवाक्यमपि न विस्मरणीयम् ।
Sજરાતી અનુવાદક -
મકરસૂરિ મ.