________________
લલિત-વિસ્તરા
વરભદ્રસૂરિ રચિત
૯૨
અવ્યભિચારી-અબાધક) પરમ-લોકોત્તર નૌકા સરખું છે. (આ વિશેષણથી તીર્થમાં અવશ્ય ફલદાયકતા સંપાદકત્વનું પ્રરૂપણ કરાય છે.)
પૂર્વોક્ત વિશેષણચતુષ્ટયથી વિશિષ્ટ જે ‘પ્રવચન’ (જગત્પ્રભુ-સર્વજ્ઞવચન) ‘તીર્થ’ કહેવાય છે. અથવા ‘સંઘ’ તીર્થ કહેવાય છે. કારણ કે; પ્રયન, આધાર વગર રહી શકે નહિ. માટે તે તે પ્રવચનના આધારભૂત સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ યા પ્રથમ ગણધર, તીર્થ કહેવાય છે.
હવે આ વિષયમાં ભગવતીસૂત્રનો પુરાવો આપતા શાાકાર કહે છે.
જીવતં ૪ તિર્થં મંતે ! તિરૂં ? તિત્યારે તિર્થં ? ગોયમા ! અરા તાવ નિયમા તિર્થંરે, નિત્યં પુળ વાવળો (સમળતયો' ભગ. શ. ૨૦ ૩. ૮ પત્ર. ૭૯૨
ભાવાર્થ-વળી સૂત્રમાં કહ્યું છે કે;
પ્રશ્ન-હે ભદન્ત ! ભગવન્ ! સંઘરૂપ જે તીર્થ છે તે તીર્થશબ્દનો વાચ્ય-અર્થ છે કે, તીર્થંકર, એ તીર્થશબ્દ શબ્દનો વાચ્ય-અર્થ છે ?
પ્રત્યુત્ત૨-હે ગૌતમ ! અરિહંત (તીર્થંક૨) તો નિયમા તીર્થને ક૨ના૨ા હોય છે.
અર્થાત્ તીર્થપ્રવર્ત્તક છે. તે તીર્થ કહેવાય નહીં પરંતુ તીર્થ તો ચા૨વર્ણ (પ્રકાર) વાળો-સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ, શ્રમણપ્રધાન-શ્રમણસંઘ કહેવાય છે.
હવે શાસ્ત્રકાર, પ્રકૃત વિષયને તાત્પર્યઅંશ ૨જુ ક૨ે છે. યાને તીર્થક૨ત્વની અદ્ભૂત શૈલીમાં સિદ્ધિ કરે છે .
१ प्रकर्षेणोच्यतेऽभिधेयमनेनेति प्रवचनं द्वादशाङ्गीरूपागमः
૨ ‘તીર્થં ચ શ્રુતં સંસારસા રોત્તરળાસાધારળવારળત્વત્, તવાયારત્નેન ૨ સધસ્ય તીર્થગવ્વાભિધેયત્વાત્, ૧.૨ ૧. ૮ ઉ. ટીકાયાં
રૂ તથા તટ્ટીય-‘તીર્થપ્રસ્તાવાતિમાઇ-‘તિર્થં ભંતે' ત્યાવિ, ‘તીર્થ' સડપવું, ભવન્ત ! તિર્થં’ તિ તીર્થશવાચ્યું હત તીર્થઃ ‘તીર્થ’તીર્થશવવાચ્ય ? કૃતિ પ્રશ્ન, અન્નોત્તર-‘અર્હન્’-તીર્થસ્તાવસ્‘તીર્થકર' તીર્થપ્રવર્ત્તયિતા, ન તુ તીર્થ, તીર્થ પુનઃ ચાવળાÀ समणसंघेति' चत्वारो वर्णा यत्र स चतुर्वर्णः, सचासावाकीर्णश्च क्षमादिगुणैर्व्याप्तश्चतुवर्णाकीर्णः, क्वचित् 'चाउवन्ने समणसंघ 'त्ति पठ्यते, तच व्यक्तमेव
४ ' नमश्चतुर्वर्णसंधे' ति-सकलार्हत्स्तोत्रे अर्थप्रकाशवृत्तौ चत्वारो वर्णभेदाः साधुसाध्वीश्रावक श्राविकारूपा यस्य स चतुर्वर्णः, चतुर्वर्णश्चासौ સંથે-ચતુર્વર્ગસંઘઃ ।
આ પાઠના પછીજ ચતુર્વર્ણનો પાઠ બતાવવામાં આવ્યો છે તે આ પ્રમાણે ‘તું બહા સમળા સમળીબો સાવળા સાવિાગો ત્તિ' આ કારણથી અહીં ચતુર્વર્ણ એટલે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા. એ સિવાય બીજો અર્થ લઈ શકાય નહિ.
५ साधुसाध्वीश्रावक श्राविकालक्षणचातुर्वर्ण्यरूपत्वं संघस्य लक्षणम् ।
સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચારવર્ણોના સમૂહને ‘સંઘ’ કહેવામાં આવે છે ચાતુર્વર્યના બે અર્થો છે-(૧) સમ્યક્ત્વ, જ્ઞાન, સંવર અને તપરૂપ ચારવર્ણોને-ગુણોને વિષે ઉદ્ભવેલું (૨) સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકારૂપ ચાર ભેદોનો સમુદાય. આ હકીકત તત્ત્વાર્થની બૃહદવૃત્તિ (દ્વિ.વિ.) ના ૨૭ મા પૃષ્ઠગત નિમ્નલિખિત ઉલ્લેખને આભારી છે.
ગુજરાતી અનુવાદક
આ
ત કરસૂરિ મ.સા.