________________
अस्पृशद्गतिवादः
दन्तरालस्पर्शनमपि समयाभेदात् तथैवेति, किन्त्वेकसामयिक्याः सिद्ध्यतोऽस्पृशद्गतेरितरास्पृशद्गतिवैलक्षण्यમેવ । તથાદિ – વહુતરાન્તર/તપ્રવેશસંયોગવ્યાપાર॥
५२
-અસ્પર્શોપનિષદ્
વળી, ‘વચ્ચેના બધા પ્રદેશોને નહીં સ્પર્શે પણ અમુક પ્રદેશોને સ્પર્શશે', એવું જો કહે, તો એ પણ બાધિત જ છે. કારણ કે દેહવિયોગ અને લોકાન્તપ્રાપ્તિનો સમય તો એક જ છે. વચ્ચેના પ્રદેશનો સ્પર્શ કરે તો સમયવૃદ્ધિ નિશ્ચિત જ છે. માટે વચ્ચેના અમુક પ્રદેશોનો સ્પર્શ પણ સંભવિત નથી.
પણ સિદ્ધ થતા જીવની એક સમયની જે અસ્પૃશદ્ગતિ છે, તે બીજી અસ્પૃશદ્દ્ગતિથી વિલક્ષણ જ છે. તે આ મુજબ - સ્પૃશત્ત્વનો અર્થ છે ઘણા વચ્ચેના પ્રદેશોના સંયોગનો વ્યાપાર જેમાં છે એવી પ્રાપ્તિના જનકપણું. અર્થાત્ ર્સ્પર્શતી ગતિ ઘણા વચ્ચેના પ્રદેશોનો સંયોગ જેનાથી થાય એવા વ્યાપારવાળી જે પ્રાપ્તિ હોય તેની જનક છે. જેમકે
૧. જ-રાજસ્પર્શનવિ સપ્રવેશ ।