________________
अस्पृशद्गतिवादः 'भव्यो ज्ञानादिमान् सिद्धयति' इत्याज्ञागम्येऽर्थे हेतुग्राह्यत्वमविरुद्धम् । तथा च सम्मतिकारः - "भविओ सम्मइंसण-नाणचरित्तगुणलद्धिसंपन्नो नियमा
–અસ્પશપનિષ કે સર્વજ્ઞ ભગવંતોએ આમ કહ્યું છે. માટે પણ આ માનવું જોઈએ.
માટે જ “ભવ્ય જ્ઞાનાદિમાન્ સિદ્ધ થાય છે, આ આજ્ઞા ગ્રાહ્ય અર્થ પણ હેતુગ્રાહ્ય છે, એમાં વિરોધ નથી. સમ્મતિકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે પણ કહ્યું છે - ભવ્ય, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિથી યુક્ત એવો જીવ અવશ્ય દુઃખનો અંત કરે છે આ હેતુવાદનું લક્ષણ છે. ૩-૪૪ો
આશય એ છે કે જીવની ભવ્યતા, પરમાર્થથી સમ્યગ્દર્શનાદિથી યુક્તતા અને તેનો દુઃખાન્ત (મોક્ષ) આ બધું છમસ્થ જોઈ શકતો નથી. એ દૃષ્ટિએ જોતા ઉપરોક્ત અર્થ આજ્ઞા ગ્રાહ્ય છે. પણ જેમ અનુમાનથી કર્મ, કર્મફળ, પરલોક વગેરેની સિદ્ધિ થઈ શકે છે, પાપ કરે એ દુઃખી થાય ઈત્યાદિ અર્થોની સિદ્ધિ થઈ શકે છે, તેમ ધર્મથી સુખ મળે, સમ્યગ્દર્શનાદિની આરાધનાથી મોક્ષ મળે એ પણ