________________
લલિતવિસ્તરા ભાગ-૩ અનુક્રમણિકા
સૂત્ર નં.
વિષય
પાના નં.
૫૩.
ગાથા-૧,
૧૯૧-૧૯૯ ૫૪. | સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા માટે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ત્રણ સ્તુતિ બોલ્યા પછી તે બોલવું.
૧૯૧ સિદ્ધ શબ્દનો જુદી જુદી રીતે પ્રયોગ, સિદ્ધ અવસ્થામાં શંકાઓ-સમાધાનો.
૧૯૧-૧૯૭ સિદ્ધના પંદર ભેદોનું વિસ્તૃત સ્વરૂપ.
૧૯૬-૧૯૯ ગાથા-૨, ભગવાનની સ્તુતિ કઈ રીતે કરે છે?
૧૯૯-૨૦૧ ગાથા-૩.
૨૦૧-૨૨૧ સંસારનો અર્થ, સ્ત્રીને મળેલા અધિકારો.
૨૦૧-૨૧૨ સ્તુતિમાં વિધિવાદ-અર્થવાદની ચર્ચા, અધિકૃત ફલસિદ્ધિમાં ભાવનમસ્કાર અવંધ્ય હેતુ. ૨૧૨-૨૦૧૭ | ભગવાનની સ્તુતિ વિશિષ્ટ ફલવાળી.
૨૧૮-૨૨૧ વૈયાવચ્ચગરાણં સૂત્ર.
૨૨૧-૨૨૭ વૈયાવચ્ચગરાણં સૂત્ર બોલવાનું કારણ.
૨૨૧ | પ્રવચનના પ્રયોજન માટે વ્યાપારવાળા દેવોની સ્તુતિ ઉચિત છે, તેમાં હેતુ, વચનનું | પ્રામાણ્ય, કાયોત્સર્ગ કરનારને ઉપકાર.
૨૨૨-૨૨૭ | જયવીયરાય સૂત્ર.
૨૨૭-૨૪૯ પ્રણિધાન સૂત્ર બોલવાનો વિધિ, જયવીયરાય પ્રણિધાન કોને માટે ઉચિત છે? ૨૨૭-૨૩૨ ભવનિર્વેદથી માંડીને પરાર્થકરણ સુધીની માગણી લૌકિક સૌંદર્ય છે, શુભગુરુનો યોગ અને તેમના વચનની સેવા એ લોકોત્તરધર્મની પ્રાપ્તિ છે.
૨૩૨-૨૩૮ પ્રણિધાનમાં યાચન અનિદાન, પ્રણિધાનના અધિકારી, પ્રણિધાનનું લિંગ વિશુદ્ધભાવનાદિ, સકલ કલ્યાણનો આક્ષેપ હોવાથી અલ્પ કાળવાળું પ્રણિધાન પણ શોભન છે.
૨૭૮-૨૪૨ | પ્રણિધાન અતિગંભીર-ઉદાર, ધર્મકાયાદિનો લાભ, સકલ ઉપાધિની શુદ્ધિ.
૨૪૨-૨૪૫ | પ્રણિધાનથી સર્વ પ્રકારના સુખની પરંપરાના સર્વ અંગોની પ્રાપ્તિ, તેમાં વ્યતિરેકથી | દષ્ટાંત, સદુપદેશનું એકાંતથી પરિણમન, સદૂધન્યાયથી માર્ગગમન.
૨૪૬-૨૪૯ પ્રણિધાનને અનુકૂળ ઉત્તમચિત્તને પ્રાપ્ત કરવા માટેના ૩૩ કર્તવ્યો.
૨૪૯-રપ૬ ૩૩ કર્તવ્ય કરનારા જીવની પ્રવૃત્તિ સુંદર, તે પ્રવૃત્તિ કરનારા અપુનબંધકાદિ | જીવો જ હોય, પ્રથક અપુનાબંધકનું થાય તવ અવિરોધક હદય.
૨૫-૨૬૪ | સુખ મંડિત પ્રબોધ દર્શન આદિ અન્ય દર્શનના દષ્ટાંતો જૈનદર્શનમાં યોજવા.
૨૬૧-૨૭૪ પ્રસ્તુત ગ્રંથ આદરથી સાંભળવા માટે હિતોપદેશ.
૨૪-૨૮ | ગ્રંથની પરીક્ષા કરવાનું પુરુષોને ગ્રંથકારશ્રીનું આહ્વાન, ગીતાર્થને રહસ્ય પૂછવું. ૨૬૮-૨૭૦