________________
૧પ૭
પુષ્પવરદી સૂગ. સૂત્ર :
तमतिमिरपडलविद्धंसणस्स, सुरगणनरिंदमहियस्स ।
सीमाधरस्स वंदे, पप्फोडियमोहजालस्स ।।२।। સૂત્રાર્થ :
અજ્ઞાનરૂપ અંધકારના પડદાને નાશ કરનાર, દેવેંના સમૂહથી અને રાજથી પૂજાયેલા તોડી નખાઈ છે મોહજાળ જેમના વર્ડ એવા સીમાધારને હું વંદન કરું છું. |રા લલિતવિના :
अस्य व्याख्या - तमः अज्ञानं, तदेव तिमिरं, तमस्तिमिरम्, अथवा तमःबद्धस्पृष्टनिधत्तं ज्ञानावरणीयं, निकाचितं तिमिरम्, तस्य पटलं-वृन्दं, तमस्तिमिरपटलम्, तद् विध्वंसयति-विनाशयतीति तमस्तिमिरपटलविध्वंसनः, तस्य, तथा चाज्ञाननिरासेनेवास्य प्रवृत्तिः, तथा, सुरगणनरेन्द्रमहितस्य; तथा ह्यागममहिमां कुर्वन्त्येव सुरादयः, तथा, सीमां-मर्यादां धारयतीति सीमाधरः, तस्येति कर्मणि षष्ठी, तं वन्दे तस्य वा यन्माहात्म्यं तद् वन्दे, अथवा तस्य वन्दे इति तद्वन्दनां करोमिः तथा ह्यागमवन्त एव मर्यादां धारयन्ति, किंभूतस्य? प्रकर्षेण स्फोटितं, मोहजालं-मिथ्यात्वादि, येन स तथोच्यते, तस्य तथा चास्मिन् सति विवेकिनो मोहजालं विलयमुपयात्येव ।।२।। લલિતવિસ્તરાર્થ:
આની વ્યાખ્યા=પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા, તમ=આજ્ઞાન, તે જ તિમિર=અંધકાર, તમતિમિર અથવા તમ=બદ્ધસ્પષ્ટ અને નિઘત જ્ઞાનાવરણીય, નિકાચિત જ્ઞાનાવરણીય તિમિર તેના પડદાને= સમૂહને, તમતિમિરપડલને તે વિધ્વંસ કરે છે=વિનાશ કરે છે, એ તમતિમિરપડલનો વિધ્વસ કરનાર તેને હું વંદન કરું છું એમ અન્વય છે અને તે રીતે શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ અંધકારના પડદાનો ભેદ કરે છે તે રીતે, અજ્ઞાનના નિરાસથી જ આની=મૃતની, પ્રવૃત્તિ છે અને સુરગણ અને નરેન્દ્રથી પૂજાયેલા એવા શ્રતને હું વંદન કરું છું એમ અન્વય છે, શિ=જે કારણથી, તે પ્રકારે આગમના મહિમાને સુરાદિ કરે છે જ અને સીમાને-મર્યાદાને, ધારણ કરે છે એ સીમાધર, તેને= સીમાના ધરનાર એવા શ્રુતને, હું વંદન કરું છું એમ અન્વય છે, કર્મમાં ષષ્ઠીસિ છે, તેથી તે શ્રુતને હું વંદન કરું છું એમ અન્વય છે અથવા તેનું જે માહાભ્ય તેને હું વંદન કરું છું અથવા તેને વંદન કરું છું=ની વંદનાને હું કરું છું, કિજે કારણથી, તે પ્રકારે આગમવાળા પુરુષો જ મર્યાદાને ધારણ કરે છે, તેથી આગમધર અને શ્રુતનો અભેદ કરીને શ્રતને જ મર્યાદા ધારણ કરનાર કહેલ છે, કેવા પ્રકારના શ્રતને હું વંદન કરું છું? તેથી કહે છે – પ્રકર્ષથી તોડી નંખાઈ છે મિથ્યાત્વાદિ મોહની જાળ જેના વડે તે તેવું કહેવાય છે=પ્રસ્ફોટિત મોહજાળવાનું કહેવાય છે,