________________
૧૨૮
લલિતવિસ્તરા ભાગ-૩ સિદ્ધ-પ્રતીતનું તત્-વિશેષતા || 'नार्घन्ति रत्नानि समुद्रजानि, परीक्षका यत्र न सन्ति देशे । आभीरघोषे किल चन्द्रकान्तं, त्रिभिः वराटैविपणन्ति गोपाः ।।१।।' 'अस्यां सखे ! बधिरलोकनिवासभूमौ किं कूजितेन तव कोकिल ! कोमलेन । एते हि दैववशतस्तदभिन्नवर्णं त्वां काकमेव कलयन्ति कलानभिज्ञाः ।।२।।' - इत्याद्यविशेषज्ञव्यवहाराणां तेषामपि गर्हणीयत्वेन प्रतीतत्वात्। स्यादेतद्-अभ्युदयफलत्वेन धर्मास्य लोके रूढत्वात्, तथैव च तत्प्रार्थनायां काऽविशेषज्ञता? इत्याशङ्क्याह- योगिबुद्धिगम्योऽयं व्यवहारः मुमुक्षुबुद्धिपरिच्छेद्योऽयं ऋद्ध्यभिष्वङ्गतः धर्मप्रार्थनाया अविशेषज्ञतारूपो व्यवहारः, धर्मप्रारम्भावसानसुन्दरपरिणामरूपत्वाद्, ऋद्धेश्च पदे पदे विपदां पदभूतत्वान्महान् विशेषः; अन्यस्य च भवाभिष्वङ्गत इत्थं बोद्धुमशक्तत्वात्।
'सार्थकानर्थकचिन्तायां तु भाज्यमेतत् चतुर्थभाषारूपत्वादिति। अयमभिप्रायः, -चतुर्थी हि एषा भाषा आशंसारूपा न कञ्चन सिद्धमर्थं विधातुं निषेधुं वा समर्था-इत्यनर्थिका, प्रकृष्टशुभाध्यवसायः पुनः फलमस्या भवति-इति सार्थिका; इत्येवं भाज्यतेति।।६।।
।। इति श्रीमुनिचंद्रसूरिविरचितललितविस्तरावृत्तिपंजिकायां चतुर्विंशतिस्तवः समाप्तः ।। પંજિકાર્ય :
અર વ= મફકાતો .... માચતિ . આથી જ=ઋદ્ધિના અભિળંગથી ધર્મની પ્રાર્થનાનું મોહપણું હોવાથી જ, ઈષ્ટ ભાવનાબાધ કરનાર આ છે તિવણનો અનુબંધી કુશલ પરિણામરૂપ ઇષ્ટ ભાવ તેની વ્યાવૃત્તિને કરનાર પ્રકૃત નિદાન છે, કયા કારણથી=કયા કારણથી તીર્થંકર આદિની પ્રાર્થનારૂપ નિદાન ઈષ્ટ ભાવનું બાધક છે ? એમાં હેતુ કહે છે – તે પ્રકારની ઈચ્છાનું જ તદ્દ વિતભૂતપણું છે=ધર્મને ગૌણ કરવા દ્વારા ઋદ્ધિના અભિલાષનું જ ઈષ્ટ ભાવનું વિબંધકભૂતપણું છે, આ કયા કારણથી છે–તેવા પ્રકારની ઈચ્છા ઈષ્ટ ભાવમાં બાધક કયા કારણથી છે ? એમાં હેતુ કહે છે – તેના પ્રધાનપણાથી ઈતરમાં ઉપસર્જનબુદ્ધિનો ભાવ છે=ઋદ્ધિના પ્રધાનપણાથી ધર્મમાં કારણમાત્રપણાથી ગૌણ અધ્યવસાયનો ભાવ છે.
આને જ=ઋદ્ધિના અભિવૃંગથી ધર્મનું પ્રાર્થના ઈષ્ટ ભાવને બાધ કરનાર છે એમ પૂર્વમાં કહ્યું એને જ, વિશેષથી ભાવન કરતાં કહે છે – આ અતત્વદર્શન છે=પ્રકૃત નિદાન અપરમાર્થનું અવલોકન છે= વિપર્યાસ છે એ પ્રકારનો અર્થ છે, કેવા પ્રકારનું છે= પ્રકૃત નિદાન કેવા પ્રકારના ફળવાળું છે? એને કહે છે – મહાન અપાયનું સાધન છે=ારકપાતાદિ અનર્થનું કારણ છે, કયા કારણથી ? એથી કહે છે=પ્રકૃતિ લિદાન મહા અપાયનું સાધન કયા કારણથી છે ? એથી કહે છે – દિ=જે કારણથી, અવિશેષજ્ઞતા ગહિત છે–સામાન્યથી પુરુષાર્થ ઉપયોગી જીવ-અજીવતા ધર્મ સ્વરૂપ ગુણોનો, તદ્દ