SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ લલિતવિસ્તરા ભાગ-૧ રિત્યા વિરુદ્ધ = ખાતીયે, ધર્મ=સ્વમાવે, ગધ્યાસિત=સામાં, વસ્તુ=૩૫મેવાલિ, વાવતું શીતં येषां ते तथा तैः सुचारुशिष्यैः = प्रवादिविशेषान्तेवासिभिः, विरुद्धोपमाऽयोगेन, विरुद्धायाः - उपमेयापेक्षया વિનાતીયાવા: પુષ્કરી વિજાવા ૩૫માયા:=૩૫માનસ્ય, અયોનેન=પ્રથટનેન, ‘વિમિત્પાદ ‘મિત્ર....' જ્ઞાતિ, ગમિત્રનાતીયાવા વ=માવત્તુત્યમનુષ્યાન્તરરૂપાવા(વ) ૩૫માવાઃ અર્દા:ોવા, યો= ગમ્યુપામ્યો। તઃ ? ત્યાહ્ન ‘વિરુદ્ધ...’ ફાવિ, વિરુદ્ધોપમાયા=પુરિજાવિરૂપાવાઃ, યોને સંલગ્યે, तद्धर्म्मापत्त्या - विजातीयोपमाधर्म्मापत्त्या, ('तदवस्तुत्वं' ) तस्य = उपमेयस्य अर्हदादिलक्षणस्य, अवस्तुत्वं तादृशधर्मिणो वस्तुनोऽसम्भवात् इतिवचनाद् = एवंरूपाऽगमात् । न च वक्तव्यं, ‘पूर्वसूत्रेणैवैतत्सूत्रव्यवच्छेद्याभिप्रायस्य सिंहोपमाया अपि विजातीयत्वेन व्यवच्छिन्नत्वात्, किमर्थमस्योपन्यासः इति ?' तस्य निरुपमस्तव इत्येतावन्मात्रव्यवच्छेदकत्वेन चरितार्थस्य विवक्षितत्वात् । પંજિકાર્થ : ‘તે વ’ વિવક્ષિતત્વાન્ ।। ‘તે ચ' ત્યાવિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આ પણ=પૂર્વસૂત્રમાં કહેવાયેલા ગુણવાળા પણ=‘પુરિસવરપુંડરીઆણં' શબ્દથી પૂર્વના ભાગથી સૂત્રમાં કહેવાયેલા ગુણવાળા પણ, ભગવાન અભિન્નજાતીય ઉપમા યોગ્ય જ ઇચ્છાય છે=ભગવાન મનુષ્ય છે તેથી મનુષ્યજાતિની ઉપમાથી જ કહેવા યોગ્ય ઇચ્છાય છે એ પ્રમાણે યોગ છે=લલિતવિસ્તરામાં સંબંધ છે. કોના વડે ઇચ્છાય છે ? એથી કહે છે ..... અવિરુદ્ધ=એકજાતીય, ધર્મોથી=સ્વભાવોથી; અધ્યાસિત=આક્રાંત, વસ્તુ=ઉપમેયાદિ વસ્તુ, કહેવાનો સ્વભાવ છે જેઓને તે તેવા છે=અવિરુદ્ધધર્મ અઘ્યાસિત વસ્તુવાદી છે તેવા સુચારુ શિષ્યો વડે=પ્રવાદિવિશેષના અન્તવાસી વડે, વિરુદ્ધ ઉપમાનો અયોગ હોવાથી=વિરુદ્ધ અર્થાત્ ઉપમેયની અપેક્ષાએ વિજાતીય અર્થાત્ ઉપમેય એવા ભગવાનની અપેક્ષાએ પુંડરીક એકેન્દ્રિય હોવાથી વિજાતીય એવા પુંડરીક આદિની ઉપમાનનો અયોગ હોવાથી અર્થાત્ અઘટન હોવાથી, શું એથી કહે છે – અભિન્નજાતીય જ=ભગવાનતુલ્ય મનુષ્યાંતરરૂપ અભિજ્ઞજાતીયવાળી જ, ઉપમાને યોગ્ય ઇચ્છાય છે=સુચારુ શિષ્યો વડે ઇચ્છાય છે. = કયા કારણથી ? એથી કહે છે વિરુદ્ધ ઉપમાના=પુંડરીક આદિ રૂપ વિરુદ્ધ ઉપમાના, યોગમાં=સંબંધમાં, તર્કની આપત્તિ હોવાથી=વિજાતીય ઉપમાના ધર્મની આપત્તિ હોવાથી=પુંડરીક આદિ રૂપ એકેન્દ્રિય જાતિના ધર્મની આપત્તિ હોવાથી, તેનું=અર્હદાદિ રૂપ ઉપમેયનું, અવસ્તુપણું થાય; કેમ કે તેવા ધર્મવાળી વસ્તુનો અસંભવ છે=પુંડરીક રૂપ એકેન્દ્રિય ધર્મવાળા અરિહંતરૂપ વસ્તુનો અસંભવ છે, એ પ્રકારનું વચન હોવાથી=આવા પ્રકારનું આગમ હોવાથી=વિરુદ્ધ ઉપમાના યોગમાં તદ્ધર્મની પ્રાપ્તિ છે એવા પ્રકારનું આગમ હોવાથી, ભગવાનને પુંડરીકની ઉપમા યોગ્ય નથી એમ સુચારુ શિષ્યો કહે છે એમ અન્વય છે. -
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy