________________
[ અધ્યાત્મ અનુયોગ સહિત
એ દિગંબરપ્રક્રિયા કિહાં કિહાં સ્વસમયઈં પણિ ઉપસ્કૃત કરી છઈ. એહમાંહિં ચિંત્ય છઇ, તે દેખાડઈ છઈ.
૪૦૦
અનુપચરિત નિજ ભાવ જે રે, તે તો ગુણ કહવાય;
ઇક દ્રવ્યાશ્રિત ગુણ કહિયા રે, ઉભયાશ્રિત પર્યાય રે ॥૧૩/૧૭॥
(૨૨૫) ચતુર.
રા
સ્વભાવ તે ગુણ-પર્યાયથી ભિન્ન ન *વિવખિઈં, જે માટઈ જે અનુપચરિત (નિજ) ભાવ સ તે (તો) ગુણ જ (કહવાય). ઉપચરિત તે પર્યાય જ. અત વ ધારખાત્ એક॰દ્રવ્યાશ્રિત ગુણ કહ્યા, ઉભયાશ્રિત પર્યાય કહિયા.
तथोक्तम् उत्तराध्ययनेषु - " गुणाणमासओ दव्वं एगदव्वस्सिआ गुणा ।
लक्खणं पज्जवाणं तु उभओ अस्सिआ भवे ।।” ( उत्त.२८/६) “यदि च 'स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः, परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः' इत्यभ्युपगम्यते, तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात् सप्तभङ्ग्यामाद्य-द्वितीययोः भगयोर्द्रव्यार्थिक-पर्यायार्थिकाश्रयणप्रक्रिया મન્યેત' ફાઘત્ર વધુ વિચારીયમ્ ||૧૩/૧૭॥
'परामर्श:
अनुपचरितो भावो हि गुण उच्यते, गुणाः । एकद्रव्याऽऽश्रिता उक्ताः, पर्यायास्तूभयाश्रिताः । ।१३/१७।।
છે સ્વભાવ ગુણ-પર્યાયથી અતિરિક્ત નથી જી
.
શ્લોકાર્થ :- અનુપરિત ભાવ સ્વભાવ કહેવાય છે, તે ગુણ જ છે. તેથી ગુણો એક દ્રવ્યમાં ā] આશ્રિત કહેવાયેલ છે. પર્યાયો તો ઉભયાશ્રિત કહેવાયેલા છે. (૧૩/૧૭)
ગુણને પ્રગટ કરો, ઉપચાર ઉપર મદાર ન બાંધો
{} આધ્યાત્મિક ઉપનય :- અનુપચરિત સ્વભાવ ગુણસ્વરૂપ છે. તેથી તે સદૈવ આપણી પાસે જ છે.
♦ પુસ્તકોમાં ‘પાયો' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.
♦ ન વિવખિઈ = વિવક્ષા ન કરીએ.
♦ કો.(૭)માં ‘તે માર્ટિ' પાઠ.
• ફક્ત લા.(૨)માં ‘વ્હારળાત્’ પાઠ છે.
* કો.(૧૦+૧૧)માં ‘એક' શબ્દ નથી.
* પુસ્તકોમાં ‘કહ્યા' નથી. આ. (૧)માં છે.
1. गुणानामाश्रयो द्रव्यम्, एकद्रव्याश्रिता गुणाः । लक्षणं पर्यवाणां तु उभयोः आश्रिता भवेयुः ।।
I શાં.માં ‘...થયોા...' અશુદ્ધ પાઠ.
* પુસ્તકોમાં ‘...શ્રયને યિા' પાઠ. કો.(૯)નો પાઠ ગ્રહણ કરેલ છે.